કોંગ્રેસે ઉર્મિલા માતોંડકરને ઉત્તર મુંબઈ બેઠકથી ટિકિટ આપી

બોલીવૂડ અભિનેત્રી ઉર્મિતા માતોંડકરને કોંગ્રેસે ઉત્તર મુંબઈથી ટિકિટ આપવાની જાહેરાત કરીછે. ખલ્લાસ ગર્લ ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ તે અગાઉ પણ આ બેઠક પરથી તેમની ઉમેદવારીની ચર્ચા ચાલતી હતી. ઉર્મિલા આ બેઠક પરથી ભાજપના ગોપાલ શેટ્ટી વિરુદ્ધ ચૂંટણી લડશે. શેટ્ટી આ બેઠક પરથી વર્તમાન સાંસદ પણ છે અને આ બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. હવે ઉર્મિલા […]

Continue Reading

મહેસાણા ભાજપમાં ભડકો :ઊંઝા બેઠક પર આશા પટેલનો વિરોધ

મહેસાણામાં ભાજપમાં નારાજગીના સૂરો વધુ તીવ્ર બન્યા છે ઉંઝા વિધાનસભાની આગામી પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી અંગે બેઠક યોજાઇ હતી જેમાં આશા પટેલના નામને લઇને કનિદૈ લાકિઅ વિરોધ કરાયો. હતો આ બેઠકમાં ભાજપ કાર્યકરો, સમર્થકો અને હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બેઠકમાં આશા પટેલ તથા પેરાશૂટ કનિદૈ લાકિઅ ઉમેદવાર સામે અકિલા જિલ્લા ભાજપના […]

Continue Reading

મહેસાણાથી નીતિન પટેલને લોકસભા ચૂંટણી લડાવવા મોવડી મંડળ કામે લાગ્યું, મનાવવાનો પ્રયાસ

ભાજપમાં હાલ સૌથી વધુ ડખો મહેસાણા લોકસભા સીટ અને ઊંઝા વિધાનસભાના ઉમેદવારનો છે. ભાજપ મહેસાણા બેઠક પરથી લોકસભા લડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના છેલ્લી ઘડીના પ્રયાસ કરી રહ્યું છે. પ્રદેશ પ્રભારી ઓમ માથુરે નીતિન પટેલને કમલમ બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. જો કે, મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા મામલે નીતિન […]

Continue Reading

જ્યંતી ભાનુશાલીના હત્યાકેસના મુખ્ય આરોપી છબીલદાસ પટેલ રિમાન્ડ પુરા થતાં જેલના સળિયા પાછળ

ચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જ્યંતી ભાનુશાલીના હત્યાકેસના મુખ્ય આરોપી છબીલદાસ પટેલને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ગળપાદર જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ થયા બાદ તેના 10 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. બાદમાં સીટ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરતા ભચાઉ કોર્ટે ત્રણ દિવસના […]

Continue Reading

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર BCAની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

જ્યારથી પીએમ મોદીએ પોતાનો ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ભાજપના તમામ નેતાઓ પોતાને પણ ‘ચોકીદાર’ ગણાવી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોલેજની પરીક્ષા દરમિયાન ‘નકલ’ કરતો પકડાયો છે. આ અંગે કોંગ્રેસે પણ આક્ષેપો કર્યા છે કે ‘ચોકીદારનો પુત્ર ચોર’ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીમાં […]

Continue Reading

હવે `સ્પેસ સ્ટ્રાઈક” મુદ્દે રાજકીય ઘમસાણ

આનંદ કે. વ્યાસ તરફથી  નવી દિલ્હી, તા. 28 : `મિશન શક્તિ’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશના સમયને લઈને વિપક્ષો રઘવાયા થઈ ગયા હતા અને લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હોવાથી તેને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો હતો, પરંતુ એક રીતે જોઈએ તો બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ફરી એકવાર વડા પ્રધાન મોદીએ એ દેખાડી દીધું છે કે […]

Continue Reading

મોદી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી પંચે સેટેલાઇટના ભાષણની કોપી માગી તપાસ સોપી

તૃણમુલના વડા મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે સ્પેસ સેટેલાઇટની સફળતાનો શ્રેય મોદીએ લેવાનો પ્રયાસ કર્યો છે, આમ કરીને મોદીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને તેથી તેમની વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરવામા આવશે. જ્યારે ડાબેરી પક્ષ સીપીઆઇ(એમ)ના સિતારામ યેચુરીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને આ અંગે સ્પષ્ટતા માગી છે. યેચુરીએ નરેન્દ્ર મોદી સામે […]

Continue Reading

‘હું પણ ચોકીદાર’ વીડિયો શેર કરવા મુદ્દે ભાજપને ચૂંટણી પંચની નોટિસ

દેશમાં જોર-શોરથી શરુ થયેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હું પણ ચોકીદાર’ અભિયાનને લઈને ચૂંટણી પંચે ભાજપને નોટિસ ફટકારી છે. આ નોટિસ ‘હું પણ ચોકીદાર’ અભિયાનનો વીડિયો વગર મંજૂરીએ સોશ્યલ મીડિયામાં શેર કરવા મામલે ફટકારી છે. ‘હું પણ ચોકીદાર’ અભિયાનનો વીડિયો ભાજપના ચૂંટણી સમિતિના સભ્ય નીરજ કુમારે શેર કર્યો છે. હવે ચૂંટણી પંચે નીરજ કુમારને કારણદર્શક નોટિસ […]

Continue Reading

મુરલી મનોહર જોશીએ તેમના સમર્થકોને પત્ર લખ્યો: આ પાર્ટીના સંસ્કાર નથી

લોકસભા ચૂંટણીના અને પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને કાનપુરના સાંસદ ડૉ. મુરલી મનોહર જોશીના નામનો એક લેટર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં જોશીએ કાનપુરની પ્રજાને મન કી બાત કહી છે. વાયરલ લેટરમાં તેમણે લખ્યું છે, મારા પ્યારા કાનપુરના મતદાતા. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવે સલાહ આપી છે કે કાનપુર અને આ સિવાય […]

Continue Reading

લોકસભા ચૂંટણી પહેલાં જયાપ્રદા ભાજપમાં જોડાયા, ગણતરીની કલાકોમાં મળી ટિકિટ

વરિષ્ઠ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયાંના ગણતરીની કલાકોમાં તેમને રામપુરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પાર્ટીમાં સામલ થયા બાદ જયાપ્રદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. જયાપ્રદાએ કહ્યું, “આ માટે માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. હું નરેન્દ્ર મોદીની વિચારસરણીથી પ્રભાવિત છું અને તેમના મિશનને આગળ ધપાવીશ. તેમના હાથમાં દેશ સુરક્ષિત […]

Continue Reading