નાગરિકતા સુધારણા બિલ પર સ્પષ્ટતા નહીં આપો ત્યાં સુધી સમર્થન નહીં મળે: શિવસેના
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમના પાર્ટી ત્યાં સુધી નાગરિકતા સંશોધન બિલનું સમર્થન નહીં કરે જ્યાં સુધી આ બિલ બાબતે બધી વાતો પર સ્પષ્ટતા ન થઈ જાય. જો નાગરિકોમાં આ બિલના કારણે ભય છે તો નાગરિકોની તમામ આશંકાઓ દૂર થઈ જવી જોઈએ. બિલનો વિરોધ કરનારા નાગરિકો પણ આપણા છે અને તેથી […]
Continue Reading
