SPG સુરક્ષા હટાવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક, શંકાસ્પદ ગાડી સીધી ઘરમાં ઘૂસી ગઇ

એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. કારમાં સવાર કેટલાક લોકો તેમના ઘરના પરિસરમાં આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરની અંદર ત્રણ મહિલા અને ત્રણ પુરુષ એક બાળક સાથે ઘૂસી ગયા હતા.  જ્યારે તેઓ ગાડીમાં ઉતર્યા તો પ્રિયંકાં ગાંધીએ તેમને પૂંછ્યું હતું કે […]

Continue Reading

પીએમ મોદી ઇચ્છતા હતા કે અમે સાથે મળીને કામ કરીએ, મેં એમનો પ્રસ્તાવ નામંજૂર રાખ્યો: શરદ પવાર

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસની મહા અઘાડી સરકાર બન્યા પછી એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી સાથેની મુલાકાતને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ એમને સમક્ષ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેમણે પ્રસ્તાવ નામંજૂર રાખ્યો હતો. એક ટીવી ચેનલની મુલાકાત દરમિયાન પવારે જણાવ્યું કે, પીએમ મોદીએ મારી સમક્ષ સાથે […]

Continue Reading

નોટિસ છતાં પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કર્યાં, તાળું તોડવામાં આવશે

પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા આવાસ ખાલી નહી થવા પર હવે સરકાર તેને ખાલી કરાવા પર વિચારી રહી છે. સુત્રો પ્રમાણે જે પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કરાવ્યા, તેના સરકારી આવાસના તાળા તોડવામાં આવશે અને આવાસ ખાલી કરાવાશે. જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી કર્યાં નથી અને […]

Continue Reading

અધીર રંજન ચૌધરીનો નાણામંત્રી પર વ્યક્તિગત પ્રહાર, ગણાવ્યા નિર્બલા

વડાપ્રધાન મોદી અને અમિત શાહને ઘુસણખોર ગણાવવાના અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો હજુ શાંત થયો નથી ત્યાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ કાપ પર ચર્ચા દરમિયાન અધિર રંજન ચૌધરીએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણને નિર્બલા ગણાવ્યા છે. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ કોર્પોરેટ ટેક્સમાં કાપનો વિરોધ અને […]

Continue Reading

ઝારખંડ: રાહુલ ગાંધીને અમિત શાહે આપ્યુ ઓપન ચેલેન્જ, મેદાનમા આવી જાઓ…

ઝારખંડ વિધાનસભા ચુંટણીના કારણે ચુંટણી પ્રચાર જોર-શોરમા ચાલી રહ્યો છે. સોમવારે ચક્રધરપુરમા રેલીને સંબોધિત કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ખુલ્લી ચેતવણી આપી છે. ઝારખંડમા પહેલી ચુંટણી રેલી કરવા જઈ રહેલા રાહુલ ગાંધી વિશે અમિત શાહે કહ્યુ કે, રાહુલ બાબા તમારા 55 વર્ષના શાસનકાળ દરમ્યાન અને અમારા પાંચ વર્ષ તેનો હિસાબ લઇને મેદાનમા આવી જજો. ટેલિગ્રામ […]

Continue Reading

વડાપ્રધાને વચન આપ્યું છતાં બૂલબૂલથી થયેલા નુંકસાન પર નથી કરી મદદ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યના ચક્રાવાત ‘બૂલબૂલ’થી થયેલા નુંકસાનને લઈને કેન્દ્ર તરફથી કોઈ રાહતની રકમ આપવામાં આવી નથી. પ.બંગાળ વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ચક્રાવાત ‘બૂલબૂલ’ બાદ કેન્દ્રની એક ટીમ સર્વેક્ષણ માટે અહીં આવી હતી. પરંતુ તે બાદ પણ અમને હજુ સુધી કોઈ નાણાંકિય સહાય નથી મળી. તેમણે કહ્યું કે, […]

Continue Reading

મહારાષ્ટ્ર: પંકજા મુંડેએ 12 ડિસેમ્બરે ગોપીનાથ મુંડેની વરસી પર સમર્થકોની બેઠક બોલાવી

મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ પાર્ટીમાં બળવાના સૂર ઉઠી રહ્યાં છે. ભાજપના નેતા પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટથી બળવાના સંકેત આપ્યા છે. પંકજા મુંડેના પિતા ગોપીનાથ મુંડની વરસી પર 12 ડિસેમ્બરે તેમના સમર્થકોની બેઠક બોલાવી છે. તેઓએ કહ્યું કે બદલાતી જતી રાજકીય પરિસ્થિતિમાં […]

Continue Reading

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલે બિનહરીફ ચૂંટાયા

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલેની પસંદગી થઈ છે. નાનાભાઉ પટોલે કોંગ્રેસના ધારાસભ્ય છે. અગાઉ ભાજપે પોતાના સ્પીકર કેન્ડિડેટનું નામ પરત ખેંચી લીધું હતું.  ભાજપે આ પદ માટે કિસાન કઠોરેનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું પરંતુ આજે સ્પીકર પદની ચૂંટણી થાય તે પહેલાં તેઓએ કિસાન કઠોરેનું નામ પાછુ ખેંચી લીધું હતું. સવારે સાડા દશ વાગ્યા સુધીમાં […]

Continue Reading

ભાજપમાં બળવાના સંકેત, પંકજા મુંડેએ કહ્યું, ‘8-10 દિવસમાં મોટો નિર્ણય લઈશ’

મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના નેતા પંકજા મુંડે (Pankaja Munde) એ ફેસબુક દ્વારા બળવો પોકારવાના સંકેત આપ્યા છે. પંકજાના પિતા ગોપીનાથ મુંડેની જયંતી પર 12 ડિસેમ્બરના રોજ તેમણે પોતાના સમર્થકોની એક બેઠક પણ બોલાવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી BJP) ના આ દિગ્ગજ મહિલા નેતા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. પોતાની ફેસબુક પોસ્ટ પર પંકજાએ લખ્યું છે કે ચૂંટણીમાં હાર […]

Continue Reading

રાજકીય પક્ષોનું ગઠબંધન અટકાવીશું તો દેશમાં લોકતંત્ર રહેશે જ નહીં: સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મહા વિકાસ અઘાડીને રાહત આપતા ગઠબંધનને અપવિત્ર સંબોધતી અરજી ફગાવી દીધી હતી. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટ ગઠબંધનની સમીક્ષા કેમ કરે? ચૂંટણી પરિણામ પહેલાના ગઠબંધન અને પછીના ગઠબંધનમાં કોર્ટ કેમ દખલ કરે? […]

Continue Reading