મહારાષ્ટ્રમાં 40 MLA પર અટક્યો છે BJP અને અજિત પવારનો જીવ! જાણો રાજકીય ગણિત

મહારાષ્ટ્ર (Maharashtra)માં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ ફડણવીસને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. બીજેપીના અનેક વરિષ્ઠ નેતાઓએ દાવો કર્યો છે કે તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. એનસીપી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ દાવો કર્યો કે ફડણવીસ […]

Continue Reading

મહારાષ્ટ્રમા બેન્ડ બાજા વિનાની સરકાર રચનાની ઘટના ઈતિહાસમા કાળી સ્યાહીથી અંકિત થશે : અહમદ પટેલ

મહારાષ્ટ્ર થયેલા રાજકીય ઘટનાક્રમને લઈને કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. જે અંગે બોલતા કોંગ્રેસના સીનીયર નેતા અહમદ પટેલે કહ્યું હતું કે બેન્ડ બાજા અને જાન લીધા વિના સીએમ અને ડેપ્યુટી સીએમએ શપથ લઈ લીધા હતા. આ ઘટના રાજકીય ઈતિહાસમા કાળા અક્ષરે લખવામા આવશે. કોઈ પણ જાતની તપાસ અને પૂછતાછ વિના સરકારને શપથ અપાવી દેવામા આવ્યા […]

Continue Reading

સંસદના શિયાળુ સત્રનું પહેલુ અઠવાડિયુ સમાપ્ત, રાહુલ ગાંધી સાતેય દિવસ ગેરહાજર રહ્યા

સંસદનું શિયાળુ સત્રનું પ્રથમ અઠવાડિયા પૂર્ણ થયું છે. વિપક્ષમાં ખાસ કરીને કોંગ્રેસે આર્ટિકલ 370ને નાબૂદ કરવાના સરકારના નિર્ણય પછી રાજ્યમાં ઉદ્ભવેલી સ્થિતિઓ, નેશનલ કોન્ફ્રેંસના સાંસદ ફારુક અબ્દુલ્લાની મૂક્તિ, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ અને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવા અને ઇલેક્ટોરલ બોન્ડ જેવા મુદ્દાઓ પર બીજેપી સરકારને ઘેરવાના પ્રયત્ન કર્યા, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના […]

Continue Reading

આ વિચારધારાનું નહી તકવાદી ગઠબંધન છે: નીતિન ગડકરી

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને NCPના સંભવિત ગઠબંધનને નીતિન ગડકરીએ તકવાદી ગઠબંધન ગણાવ્યું છે. ગડકરીએ જણાવ્યું કે, વૈચારિક તાલમેલ નહી હોવાના લીધે આ ગઠબંધન ટકશે નહી. શિવસેના અને ભાજપનું ગઠબંધન નહી થવું દેશ, વિચારધારા, હિંદુત્વ અને મહારાષ્ટ્ર માટે નુંકસાનકારક છે. કોંગ્રેસ-NCP અને શિવસેના વચ્ચે થનારા ગઠબંધન પર નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેમની […]

Continue Reading

2 કલાકની બેઠક બાદ પવાર બોલ્યા- સીએમ માટે ઉદ્ધવના નામ પર સહમતિ, કોંગ્રેસે કહ્યું- વાતચીત પુરી થઈ નથી

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના ઝડપથી થશે. કોંગ્રેસ-રાકાંપા અને શિવસેનાની શુક્રવારે નહેરુ સેન્ટરમાં બેઠક થઈ હતી. બાદમાં રાકાંપા અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટતા કરી કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને લઈને અમારી વચ્ચે સહમતિ થઈ છે. તેમણે કહ્યું કે ચર્ચા હજુ પણ ચાલુ છે અને શનિવારે મુંબઈમાં પ્રેસ કોન્ફોરન્સ કરીને એ પણ જણાવવામાં આવશે કે અમે ક્યારે […]

Continue Reading

પ્રિયંકાની કામ કરવાની રીતથી નેતા નારાજ, કહ્યું- કૉંગ્રેસ પ્રાઇવેટ લિ. કંપની નથી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં કૉંગ્રેસ (Congress)ની બગડતી હાલતને સંભાળવા માટે પ્રિયંકા ગાંધીએ કમાન પોતાના હાથમાં તો લઈ લીધી છે પરંતુ અંદર બધુ બરાબર નથી લાગી રહ્યું. પાર્ટીના જૂના અને દિગ્ગજ સ્થાનિક નેતાઓને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ કમિટિમાંથી (UPCC) બહાર કાઢવા અંગે હવે નારજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ, ધારાસભ્ય […]

Continue Reading

કેજરીવાલ શિક્ષણ-સ્વાસ્થ્ય સંભાળતા રહ્યા ને મોદી સરકારે ખેલી નાખ્યો મોટો દાવ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો છે. મોદી કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં ગેરકાયદે કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ વિધેયક સંસદના બંને ગૃહમાં લાવવામાં આવશે. આ ગેરકાયદે કોલોનીઓને રેગુલરાઈઝ કરવાની માંગણી અનેક વર્ષોથી ઉઠી રહી હતી, જેને પુરી કરી ભાજપે વિરોધ પક્ષો પર અત્યારથી જ સરસાઈ […]

Continue Reading

NRC મામલે ગરમાયું રાજકારણ, ભાજપના વિરોધમાં આવ્યા પ્રશાંત કિશોર

સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આખા દેશમાં NRC લાગૂ કરવાની વાત કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દા પર ભાજપ અને જેડીયૂ વચ્ચે મતભેદ નવી વાત નથી. એવામાં જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે અમિત શાહના નિવેદનની આલોચના કરી છે. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અમિત શાહની આલોચના કરી […]

Continue Reading

વાજપેયીની સુરક્ષામાં કોંગ્રેસે કોઈ ઘટાડો કર્યો નહોતોઃ રાજ્યસભામાં કોંગ્રેસ

ગાંધી પરિવારની સભ્યોની એસપીજી સુરક્ષા હટાવવાના મુદ્દે આજે રાજ્યસભામાં ઘમાસાણ સર્જાયુ હતુ. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી લેવાઈ છે. મનમોહન સિંહ 10 વર્ષ સુધી પીએમ હતા. સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની અને ઈંદિરા ગાંધીના પુત્રવધુ છે. આ બંને […]

Continue Reading

શરદ પવાર PM મોદીને મળ્યા ,કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે, ખેડૂતોની મદદ માટે તમારી દખલગીરી જરૂરી છે

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, NCP અને શિવસેનામાં ચાલી રહેલી વિચારણા વચ્ચે NCP નેતા શરદ પવારે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. મળતી માહિતી પ્રમાણે, NCP પ્રમુખ શરદ પવારની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અંગે થઈ છે. પણ આજે આ મુલાકાતની બધે ચર્ચા થઈ રહી છે. દેશના 2 દિગ્ગજ […]

Continue Reading