‘હું મારી ભૂલ પર શરમ અનુભવી રહ્યો છું’, ચિન્મયાનંદે તમામ આરોપો સ્વીકાર્યા
ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદે પૂછપરછમાં લોની વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો સ્વીકારી લીધો છે. આ મામલે તપાસ કરી રહેલી એસઆઇટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેનો ખુલાસો કર્યો હતો. SITના ચીફ નવીન અરોડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચિન્મયાનંદે તેમની પર લાગેલા તમામ આરોપોને સ્વીકારી લીધા છે. વાયરલ થયેલા વિડીયોમાં ચિન્મયાનંદે જાતે જ છે, જેનો […]
Continue Reading
