‘હું મારી ભૂલ પર શરમ અનુભવી રહ્યો છું’, ચિન્મયાનંદે તમામ આરોપો સ્વીકાર્યા

ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદે પૂછપરછમાં લોની વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો સ્વીકારી લીધો છે. આ મામલે તપાસ કરી રહેલી એસઆઇટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેનો ખુલાસો કર્યો હતો. SITના ચીફ નવીન અરોડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચિન્મયાનંદે તેમની પર લાગેલા તમામ આરોપોને સ્વીકારી લીધા છે. વાયરલ થયેલા વિડીયોમાં ચિન્મયાનંદે જાતે જ છે, જેનો […]

Continue Reading

નાણાંમંત્રીએ કહ્યું- સરકારી બેન્કો 400 જિલ્લામાં લોન મેળાનું આયોજન કરશે, બે તબક્કામાં થશે કાર્યક્રમ

અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરવારે નવી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે સરકારી બેન્કો આગલા મહિનાથી 400 જિલ્લાઓમાં લોન મેળાનું આયોજન કરશે. આ વ્યવસ્થા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ(એનબીએફસી) અને રિટેલ ગ્રાહકો માટે હશે. તેમાં ઘર ખરીદનાર અને ખેડૂતો પણ સામેલ થશે. 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી પ્રથમ તબક્કામાં 200 જિલ્લા કવર કરવામાં […]

Continue Reading

ચિદમ્બરમે તિહાડમાં વજન ઘટતા સપ્લીમેન્ટ્રી ડાયટ માંગ્યું, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી આજે 19 સપ્ટેમ્બરે ખતમ થઈ હતી. આજે ફરી એકવાર તેમને રાઉઝ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. જસ્ટિસ અજય કુમાર કુહરેએ ફરી વખત ચિદમ્બરમના 14 દિવસના કસ્ટડી વધારી દીધા છે. ચિદમ્બમરના વકીલ કપિલ સિબ્બલે સીબીઆઈની આ માંગણીનો વિરોધ કર્યો છે. […]

Continue Reading

નાસિકની સભામાં કરાઈ એવી તૈયારી કે વરસાદ પડે તો પણ પ્રધાનમંત્રીની સભાને ઉણી આંચ નહીં આવે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગત પાંચ વર્ષમાં સરકારે કરેલી ઉપલબ્ધીઓને જનતા સુધી પહોંચાડવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરૂ કરેલી મહાજનાદેશ યાત્રાની ત્રીજા તબક્કાનું સમાપન આવતીકાલે ગુરુવાર તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. અને તપોવનમાં જાહેરસભા વડા પ્રધાન સંબોધવાના છે. આથી નાશિકના રસ્તા સાફ સુથરા, અને ખાડાથી મુક્ત કરાયા છે. તેમજ […]

Continue Reading

પાક. સૈન્યનો ઘૂસણખોરીનો પ્રયાસ સરહદના ગામો પર ભારે તોપમારો

પાકિસ્તાન દ્વારા સરહદના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેને પગલે અનેક ગામડાઓમાં મકાનોને ભારે નુકસાન થયું છે. સાથે જ લોકોમાં એક ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને સાંબા અને કઠુઆને ફરી નિશાન બનાવ્યા હતા. જોકે અનેક મકાનોને નુકસાનની સાથે પશુઓને પણ ઇજા પહોંચી છે. દરમિયાન પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદ પાર […]

Continue Reading

જો સાવરકર દેશના પહેલા વડાપ્રધાન હોત તો પાક.નો જન્મ જ ના થયો હોત : ઠાકરે

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઇમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, જો તેઓ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો પાકિસ્તાન ક્યારે અસ્તિત્વમાં જ આવ્યું નહોત. અમે ગાંધી અને નહેરૂના કામોથી ઇનકાર નથી કરતા. એ કહેવું વધારે યોગ્ય હશે કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂએ દેશ માટે યોગદાન આપ્યું, […]

Continue Reading

PM નરેન્દ્ર મોદી સાથે મમતા બેનર્જીએ કરી મુલાકાત, આપી આ બે ખાસ ભેટો

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ મમતાએ પીએમ મોદીને મિઠાઈ અને કુર્તો ભેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પીએમ મોદીનો જન્મદિવસ હતો અને મમતા બેનર્જીએ ટ્વિટ કરીને પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી પાસે મુલાકાત […]

Continue Reading

અર્થતંત્ર / મંદી પર મોદી સરકારનું મહામંથન, ટૂંક સમયમાં થઇ શકે મોટું એલાન

મોદી સરકાર સતત અર્થ વ્યવસ્થાની ગાડીને પાટા પર દોડાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ સ્થિતિ સુધરી રહી નથી. ઓટો સેક્ટરથી શરૂ થયેલ મંદીનો દોર હવે ધીમે-ધીમે અન્ય સેક્ટરને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. સરકાર અત્યાર સુધીમાં અર્થ વ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે 3 એલાન કરી ચૂકી છે અને ચોથું એલાન કરવાની તૈયારીમાં છે. […]

Continue Reading

હેપી બર્થ ડે / PM મોદી આ ઉંમરે પણ 18 કલાક ઍક્ટિવ રહે છે, આ છે તેમની ફિટનેસનું રહસ્ય

17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ગુજરાત આવવાના છે. પીએમ મોદી સવારે વહેલા ઊઠે છે અને નક્કી જીવનશૈલી મુજબ પોતાના તમામ કામ કરે છે. દિવસની શરૂઆતમાં યોગા અને મોર્નિંગ વોક બાદ આદુ વાળી ચા અને નાસ્તો કરે છે. સિમ્પલ ફૂડ, ઓછી ઊંઘ, લાઈટ લંચ અને ડિનર સાથે ફિટ રહે છે પીએમ. જાણો […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ નજરકેદ

એમડીએમકેના નેતા વાયકોએ ફારૂક અબ્દુલ્લાની અટકાયત મુદ્દે સુપ્રીમમાં અરજી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે અબ્દુલ્લાની અટકાયત ગેરકાયદે રીતે થઈ છે. તે સંદર્ભમાં સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.પબ્લિક સેફ્ટી એક્ટ યાને જન સુરક્ષા કાનૂન અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી છે. આ કાયદા અંતર્ગત બે વર્ષ […]

Continue Reading