મોહર્રમની પૂર્વસંધ્યાએ જમ્મુ કશ્મીરમાં ફરી પ્રતિબંધો

શ્રીનગર સહિત જમ્મુ કશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારથી કર્ફ્યૂ જેવી સ્થિતિ લાદી દેવામાં આવી હતી. મંગળવારે મોહર્રમ છે. સત્તાવાળાઓએ મોહર્રમના તાજિયા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તમામ મુસ્લિમ ફિરકાઓને જણાવી દેવામાં આ્વ્યું હતું કે તમારા શોકના રીત રિવાજો ઇમામવાડાઓમાં પૂરા કરી લેજો. સત્તાવાળાઓને એવી શંકા હતી કે વિવિધ ધાર્મિક સમુદાયો તાજિયા નિમિત્તે સડકો પર […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિપક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોર આપીને કહ્યુકે, કેન્દ્રનું ધ્યેય ફક્ત અસમ જ નહી પરંતુ આખા દેશમાંથી ઈલલીગલ ઈમિગ્રન્ટ્સને બહાર કરવાનું છે. પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનની ચોથી બેઠકને સંબોધિત કરતાં બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ સરકાર પર આ વિસ્તારને આખા દેશમાંથી અલગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (NEDA) બાકી દેશનાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલેકે એનડીએનું જ પૂર્વોત્તરમાં […]

Continue Reading

ચંદ્રયાન મિશન / PM મોદીએ કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય

ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો ખાતેના સેન્ટરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ ત્રણ વખત ભારત માતા કી જયના નારાથી સંબોધન શરૂ કર્યું. પીએમ મોદી ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવા શુક્રવારે ઇસરો પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ISRO ખાતેથી સંબોધન… ઇસરોના વડા કે. સીવન પીએમ […]

Continue Reading

તિહાર જેલમાં ચિદમ્બરમને પહેલી રાતે ‘જાગરણ’ થયું

તિહાર જેલમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને રાતે ઉંઘ આવી ન હતી. સવારે તેમણે પોતાના રૂમની બહાર વોકિંગ કર્યુ હતું. આ કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યારબાદ કાર્તિ ચિદમ્બરમ જેલમાં બંધ પોતાના પિતાને મળવા આવ્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ સમગ્ર રાત જેલમાં બરાબર ઉંઘી શક્યા ન હતાં. તેમણે સવારે છ વાગ્યે નાસ્તામાં ચા, દૂધ, અને […]

Continue Reading

સૈન્ય અંગે જૂઠાણા ફેલાવવા બદલ શેહલા રાશીદ સામે રાજદ્રોહનો ગુનો દાખલ

જમ્મુ કાશ્મીર પીપલ્સ ચળવળ પક્ષના નેતા શેહલા રાશીદ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ શેહલા રાશીદે જે ટ્વિટ કરી હતી તેમાં સૈન્ય પર આરોપો લગાવ્યા હતા, આ આરોપો જુઠા હોવાનું સૈન્યએ પણ કહ્યું હતું. બાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને શેહલા રાશીદ વિરૂદ્ધ કાર્યવાહીની માગણી […]

Continue Reading

મંદીથી ધ્યાન હટાવવા ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પિટવામાં આવી રહ્યો છે : મમતા

નેશનલ સિટિઝન રજિસ્ટર(એનઆરસી) અંગે ટિપ્પણી કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે દેશમાં આર્થિક મંદી છે. મંદીથી ધ્યાન હટાવવા માટે ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પિટવામાં આવી રહ્યો છે.મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે મોદીના સત્તામાં આવ્યા પહેલા આ પ્રકારના મિશન થયા જ ન હતાં. નરેન્દ્ર મોદીની ટીકા કરતા […]

Continue Reading

ભાજપના કુલદીપ સેંગરે જ માર્ગ અકસ્માત કરાવેલો : પીડિતાનો આક્ષેપ

સીબીઆઇને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સેંગર મને મારી નાંખવાની ધમકી આપતો હતો. તેણે જ માર્ગ અકસ્માત કરાવ્યો હતો. 28 જુલાઇના રોજ રાયબરેલીમાં પીડિતાની કારને ભયંકર અકસ્માત નડયો હતો જેમાં તેના સબંધીઓ માર્યા ગયા હતા અને પોતે ગંભીર રીતે ઘાયલ થઇ હતી.હાલમાં પીડિતાને એઇમ્સના આઇસીયુમાં રાખવામાં આવી છે. ઘટનાની તપાસ સીબીઆઇ […]

Continue Reading

પી.ચિદમ્બરમનું નવું સરનામું જેલ નંબર 7 કોઈ પણ વિશેષ સુવિધા નહીં આપવામાં આવે

આઈએનએક્સ મીડિયા કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પી. ચિદમ્બરમે તિહાડ જેલમાં રાત વિતાવી. તેમને જેલ નંબર સાતમાં રાખવામાં આવ્યા હતા. ચિદમ્બરમને રાત્રીના ભોજનમાં શાક, રોટલી અને દાળ પિરસ્વામાં આવી. ચિદમ્બરમની જેલમાં એન્ટ્રી ગેટ નંબર ચારથી કરાવવામાં આવી. જેલમાં લઈ જતા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેલમાં તેમને ચશ્મા, દવા અને સુરક્ષાની […]

Continue Reading

ઇમરાનની દુનિયામાં ફજેતી, લંડનમાં પાક. મંત્રીઓને કાશ્મીરીઓએ જ ડંડાવાળી કરતાં ઊંધી પૂંછડીએ ભાગ્યા

કાશ્મીર મુદ્દાને આગની જેમ ભડાકાવાની કોશિષ કરતા પાકિસ્તાન બધેથી પોતે જ દાઝ્યું છે. નફ્ફટ પાકિસ્તાનની તમામ ચાલ ઊંધી પડવાનો સિલસિલો યથાવત છે. કેટલાંય આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને લઇ તેને શરમિંદા થવું પડ્યું છે તેમ છતાંય નાપાક પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. મંગળવારના રોજ લંડનમાં થયેલા ભારત વિરોધી પ્રદર્શનમાં પણ પાકિસ્તાનની ઇજ્જત માટીમાં ભળી ગઇ […]

Continue Reading

કલમ 370 અનંત કાળ માટે ઘડાઈ જ નહોતી : શશી થરુર

લોકસભા સાંસદ અને કૉંગ્રેસના નેતા શશી થરુરે બુધવારે કહ્યું, “કૉંગ્રેસ અનુચ્છેદ 370ને અનંતકાળ સુધી અમલમાં રાખવાની તરફેણમાં નથી કારણ કે અનંત કાળ માટે તેની રચના જ થઈ નથી.” ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, “જે રીતે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો એ બંધારણની ભાવનાનું ઉલ્લંઘન હતું.” “નહેરુજીએ પણ કહ્યું હતું કે જ્યાં […]

Continue Reading