મોહર્રમની પૂર્વસંધ્યાએ જમ્મુ કશ્મીરમાં ફરી પ્રતિબંધો
શ્રીનગર સહિત જમ્મુ કશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારથી કર્ફ્યૂ જેવી સ્થિતિ લાદી દેવામાં આવી હતી. મંગળવારે મોહર્રમ છે. સત્તાવાળાઓએ મોહર્રમના તાજિયા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તમામ મુસ્લિમ ફિરકાઓને જણાવી દેવામાં આ્વ્યું હતું કે તમારા શોકના રીત રિવાજો ઇમામવાડાઓમાં પૂરા કરી લેજો. સત્તાવાળાઓને એવી શંકા હતી કે વિવિધ ધાર્મિક સમુદાયો તાજિયા નિમિત્તે સડકો પર […]
Continue Reading
