કશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે કોઈ ત્રીજાની જરૂર નથી: PM મોદી

ફ્રાન્સમાં આયોજીત G-7 શિખર સંમેલનમાં સોમવારે PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક થઇ. PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ માટે અમારે કોઈ અન્ય દેશની જરૂર નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, બન્ને દેશોના વડાપ્રધાન સાથે મારે ચર્ચા થઇ છે અને તે પાકિસ્તાન-ભારતન દ્વિપક્ષીય […]

Continue Reading

ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ મીડિયા મામલે પી ચિદમ્બમરના વચગાળાના જામીન વિશે આજે સુનાવણી કરવાના છે. દિલ્હી હાઈકોર્ટેથી જામીન રદ થયા પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ આ વિશે સુનાવણી કરશે. આ પહેલાં સ્પેશિયલ કોર્ટે 22 ઓગસ્ટે ચુકાદો આપીને ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા. […]

Continue Reading

રાહુલ ગાંધી સહિત 11 નેતાઓની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી પરત મોકલાયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૧૦ વિપક્ષી નેતાઓની સાથે શનિવારે શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. પરંતુપ્રશાસને તેમને એરપોર્ટ પરથી જ દિલ્હી પરત મોકલી દીધા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવાયા બાદ વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળ રાજ્યના પ્રવાસ પર ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને સ્થાનીક નાગરિકો સાથે મુલાકાત કરવા માટે […]

Continue Reading

એક વર્ષમાં ચાર આધારસ્તંભ જેવા નેતાઓ ગુમાવ્યા ભાજપે

ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય રીતે તો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે પણ છેલ્લા એક વર્ષમાં પાર્ટીએ ચાર દિગ્ગજ નેતાઓને કાયમ માટે ગુમાવ્યા છે. ઓગષ્ટ 2018 થી ઓગષ્ટ 2019નુ વર્ષ ભાજપ માટે સારુ રહ્યુ નથી. 16 ઓગષ્ટ 2018ના રોજ પૂર્વ પીએમ વાજપેયીનુ અવસાન થયુ હતુ. એ પછી આ વર્ષે 17 માર્ચે ગોવાના સીએમ અને ભાજપના […]

Continue Reading

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

દેશનાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા પછી પાડોશી દેશ પાકિસ્તાન બોખલાયું છે. તે આ મામલે વિશ્વનાં અનેક દેશો સહિત UN માં મુદ્દો ઉઠાવી રહ્યો છે. અને દરેક ક્ષેત્રે તેને ધોબીપછાડ મળી રહી છે. ત્યારબાદથી પાકિસ્તાન રઘવાયું અને બોખલાયેલું છે. માલદિવે આપ્યો આ જવાબ તે વિશ્વના જુદા જુદા દેશોની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યો છે, પરંતુ દરેક […]

Continue Reading

અન્ય દેશો પણ મંદીનો સામનો કરી રહ્યાં છે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે: નાણાંમંત્રી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, દુનિયાના બાકી દેશો પણ મંદીનો સામનો કરી રહ્યાં છે. દુનિયાની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતીમાં છે. તેમણે કહ્યું, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે મંદી સામે આવી રહી છે. નિર્મલા સિતારમણે કહ્યું કે, તેવું […]

Continue Reading

ગોલ્ડ જ્વેલરી માટે BIS હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા સરકારની હિલચાલ

ગોલ્ડ જ્વેલરી માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ) હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની પોતાની યોજનાને સરકાર ફરી સક્રિય બનાવી રહી છે. દેશમાં ત્રણ લાખ જ્વેલર્સમાંથી માત્ર ૧૦ ટકા જ્વેલર્સે જ બીઆઈએસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેન્દ્ર સરકાર એક સપ્તાહમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં નવા નિયમો જાહેર કરે તેવી શકયતા હોવાનું ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલર્સ ડોમેસ્ટિક કાઉન્સિલના એક […]

Continue Reading

દેશમાં 70 વર્ષનું સૌથી મોટું આર્થિક સંકટ : રાજીવકુમારનો ઘટસ્ફોટ

દેશનું અર્થતંત્ર હાલ સંકટની સ્થિતિમાં હોવાનો ઘટસ્ફોટ સરકારના જ એક અધિકારીએ કર્યો છે જેને પગલે સરકારના દાવાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે દેશના અંર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે દેશના અર્થતંત્રની સંકટ ભરી હાલની સ્થિતિ છેલ્લા ૭૦ વર્ષમાં ક્યારેય કોઇએ નથી જોઇ. રાજીવ કુમારના જણાવ્યા મુજબ […]

Continue Reading

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘દરેક વખતે મોદીની ટીકા કરવાથી કોઇ લાભ નહીં થાય’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનનું મોડેલ સંપૂર્ણપણે નકારાત્મક નથી અને દરેક વખતે તેમની ટીકા કરવાથી અને તેમના કાયોને સ્વીકાર ન કરવાથી કોઇ લાભ થવાનો નથી તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું છે.રમેશે વધુમાં જણાવ્યું હતું કે આ એ સમય છે કે આપણે મોદીના કાર્ય અને 2014થી 2019ની વચ્ચે તેમણે એવા ક્યા કાર્યો કર્યા જેના કારણે […]

Continue Reading

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિંદમ્બરમની તેમના નિવાસ સ્થાનેથી કરવામાં આવી ધરપકડ

આખરે 27 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ED અને CBI ટીમ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિંદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. પી. ચિંદમ્બરમને પકડવા માટે કોંગ્રેસ હેડક્વાટર્સથી CBI ટીમ તેમની પાછળ પાછળ તેમના નિવાસ સ્થાન સુધી ગઈ હતી. તેમના ઘરે એન્ટ્રી ન મળતાં દીવાલ કૂદીને ED અને CBI ના અધિકારીઓ તેમના ઘરમાં પહોંચ્યા હતા. ટોટલ CBI ની […]

Continue Reading