J&K: ચીનની ચાલબાજીઓમાં ફસાઈને UNSC બંધ રૂમમાં કરી શકે છે કાશ્મીર પર ચર્ચા

ચીનના દબાણમાં ઝૂકીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે જમ્મુ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રાજનાયકના જણાવ્યા મુજબ ચીનની માંગ પર આ ચર્ચા સુરક્ષા પરિષદ બંધ રૂમની અંદર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના વિશેષાધિકાર ખતમ કરવા વિશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. હવે એ પત્રના […]

Continue Reading

આનંદીબેન પટેલ પાસે CM યોગી આદિત્યનાથે બંધાવી રાખડી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે 73માં સ્વાતંત્રતા દિવસ પર લખનૌમાં તિરંગો લહેરાવ્યો. આની સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે. CM યોગીએ સ્વતંત્રતા દિવસસ મારોહ દરમિયાન કહ્યું કે, સ્વતંત્રતા દિવસ ઉપરાંત સમગ્ર દેશ આજે રક્ષા સૂત્રના પર્વ રક્ષાબંધનની ઉજવણી પણ કરી રહ્યો છે. હું રક્ષાબંધનની પણ શુભેચ્છા પાઠવું છું. […]

Continue Reading

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદના મહેમાન બનશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદમાં હાજરી આપશે. તેઓ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સંગઠન પર્વ નિમિત્તે 600થી વધુ વિદ્યાર્થીઓને ભાજપમાં જોડશે. સૌરાષ્ટ્ર કેળવણી મંડળના અમૃતબાગ પાર્ટીપ્લોટ – એઇસી પાસે કન્યા છાત્રાલયમાં કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનના આગમન પહેલા ભાજપના કાર્યકરોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Continue Reading

લાલ કિલ્લા પર સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સેનાનું રિહર્સલ

લાલ કિલ્લા પર મંગળવારે સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે સેનાની ત્રણેય પાંખના જવાનોએ ફુલ ડ્રેસ રિહર્સલ કરી. ઊચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, લાલ કિલ્લાના સમગ્ર પરિસરમાં રિહર્સલ દરમિયાન સેના, નૌસેન અને વાયુ સેનાના જવાનોએ માર્ચ કરી તથા શાળાના બાળકોએ રિહર્સલ દરમિયાન પોતાનો કાર્યક્રમ રજૂ કર્યો. લાલ કિલ્લાની આસ-પાસ NSG સ્નાઈપર, કમાન્ડો સહિતની મલ્ટિલેવલ […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયાની તૈયારીમાં લાગ્યું ચૂંટણી પંચ

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવી તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે અલગ અલગ કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચ્યા પછી કેન્દ્ર સરકાર ત્યાં સીમા નિર્ણારણ (Delimitation) કરવા માંગે છે. જે માટે ચૂંટણી પંચ સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે. ચૂંટણી પંચે આ મામલે મંગળવારે પહેલી બેઠક કરી હતી જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી […]

Continue Reading

આર્ટિકલ 370 હટાવવાની પ્રક્રિયા ગેરબંધારણીય હતી: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ-૩૭૦ને હટાવવા અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરીને કહ્યું હતું કે કલમ-૩૭૦ હટાવવાની સરકારે જે પ્રક્રિયા અપનાવી એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને તેમાં લોકતાંત્રિક પ્રક્રિયાનું જરાપણ પાલન કરવામાં આવ્યું નથી. પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના સોનભદ્ર સ્થિત ઉમ્ભા ગામની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ થોડા દિવસો અગાઉ થયેલા જમીન […]

Continue Reading

શોક સભામાં બોલ્યા વડાપ્રધાન મોદી, સુષ્મા સ્વરાજે પ્રોટોકોલને પીપલ્સ કોલમાં બદલ્યો

દિલ્હીમાં મંગળવારના રોજ દિવગંત પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની યાદમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ સહીત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, તેઓ એક એવા વિદેશમંત્રી હતા કે જેમણે પ્રોટોકોલને પીપલ્સ […]

Continue Reading

ભારત-ચીન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંતર્ગત ચાર મહત્વના કરારો થયા

ભારતના વિદેશ મંત્રીની ત્રણ દિવસીય ચીન યાત્રા દરમિયાન ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત થઈ હતી અને એમાં ચાર મહત્વના કરારો થયા હતા. પીપલ ટુ પીપલ ટાઈ અંતર્ગત પ્રાચીન દવા વગેરેનો પ્રસાર કરવાની સહમતિ થઈ હતી. ભારત-ચીન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવારના ભાગરૂપે ચાર કરારો ઉપર હસ્તાક્ષરો થયા હતા. કલ્ચરલ પ્રોગ્રામ અંતર્ગત તેમ જ લોકોનું લોકો સાથે […]

Continue Reading

સુરક્ષાની સમીક્ષા કરવા NSA અજિત ડોભાલ ફરી કાશ્મીરના માર્ગો પર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ ઘાટીમાં તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ફરી જમ્મુ-કાશ્મીરના માર્ગો પર સુરક્ષાની સમીક્ષા કરી. NSA અજિત ડોભાલે શ્રીનગર શહેર, પુલવામા, અવન્તીપુરા, પામ્પોર, બડગામમાં સ્થિતીની સમીક્ષા કરી. આ પહેલા પણ તેમણે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સમીક્ષા કરવા માર્ગ પર નિકળ્યા હતા અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી તેમજ તેમની સાથે […]

Continue Reading

કલમ 370ના કારણે લાલુ યાદવ પરેશાન? રાંચીમાં નથી મળી રહ્યા પ્રિય કશ્મીરી સફરજન

જમ્મુ કશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી અને Article-370 પર મોદી સરકારના નિર્ણયથી લાલુ પ્રસાદ યાદવ પણ દુ:ખી છે. મોદી સરકારના આ નિર્ણયમાં ઘણા વિપક્ષી નેતાઓએ PM મોદીને સમર્થન પણ કર્યું છે. ઘાસચારા કૌભાંડની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રીને હાલના દિવસોમાં તેમના પ્રિય કશ્મીરી સફરજન મળતા નથી. ડૉક્ટરોએ શુગર લેવલ ન વધે એટલા માટે […]

Continue Reading