મોદી સરકારે નક્કી કર્યો પહેલા 100 દિવસનો એજન્ડા, 3 લાખ નોકરી, 167 યોજનાઓ પર ફોકસ

મોદી સરકારના બીજા કાર્યકાળની કેન્દ્ર સરકારે એવા 167 આઈડિયા શોર્ટલિસ્ટ કર્યા છે જેમને પહેલા 100 દિવસમાં અમલમાં લાવવાના છે. આ આઈડિયાને અમલમાં લાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. 10 જુલાઈના રોજ બધા વિભાગના સચિવો સાથે બેઠકમાં કેબિનેટ સચિવ પ્રદીપ કે સિન્હાએ કહ્યુ કે સચિવોના સેક્ટોરલ ગ્રુપની ભલામણોના આધારે અને મંત્રીઓના વિચાર […]

Continue Reading

પશ્ચિમ બંગાળ: ટીએમસીના નેતાઓ તેમની ભૂલો માટે પ્રજાની માફી માંગે: મમતા

લોકસભા ચૂંટણીમાં ખરાબ પછી પશ્ચિમ બંગાળની પાર્ટી ટીએમસીના નેતાઓ સતત પાર્ટીથી છેડો ફાડી રહ્યા છે, એવામાં રાજ્યની મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પાર્ટીના તમામ નેતાઓને વિનમ્ર વલણ અપનાવી અને પોતાની ભૂલોની માફી માંગવા જણાવ્યું છે. મમતા બેનરજીએ વિતેલા દિવસો દરમિયાન પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરી હતી, ઉલ્લેખનીય છે લોકસભા ચૂંટણીમાં હાર્યા પછી […]

Continue Reading

ગુજરાત વિધાનસભા : નર્મદાની કેનાલોના મુદ્દે હોબાળો : બંને પક્ષના MLA વચ્ચે યુદ્ધ જેવો માહોલ

ગુજરાત વિધાનસભામાં આજે નર્મદા યોજનાની વિવિધ કેનાલનો મુદ્દે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે હોબાળો મચી ગયો હતો કારણકે પ્રશ્નોત્તરી દરમિયાન બે નંબરનો પ્રશ્ન સરદાર સરોવર નર્મદા યોજનાની વિવિધ કેનાલોના બાકી રહેલા કામના સંદર્ભમાં હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ઊભા થઈને ઉભી રીતે પૂછ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તમે કેનાલોનું કામ બાકી રાખ્યું છે […]

Continue Reading

અમદાવાદ: માનહાની કેસમાં રાહુલા ગાંધીને 15 હજારના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે અને આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાવવાની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. અમદાવાદ ઘી કાંટાની મેટ્રો કોર્ટમાં રાહુલ […]

Continue Reading

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર થવા અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે અમાદવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. ઘીકાંટા મેટ્રો […]

Continue Reading

ગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા દૂર કરવાનું બિલ અમેરિકન સંસદમાં પસાર

ગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા સમાપ્ત કરવાની જોગવાઇ ધરાવતું બિલ અમેરિકન સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલ કાયદાકીય સ્વરૃપ લેતા જ ભારત જેવા દેશોના એ હજારો પ્રતિભાશાળી પ્રોફેશનલોના લાંબા ઇન્તેજારીનો અંત આવી જશે જે અમેરિકાની સ્થાયી નાગરિકતા મેળવવા માગે છો. ગ્રીન કાર્ડ બિન અમેરિકન નાગરિકોને અમેરિકામાં સ્થાયી ધોરણે રહેવા અને […]

Continue Reading

કર્ણાટકઃ ભાજપે JD(s)ને CM પદની ઓફર કરી હોવાનો દાવો, પાર્ટીમાં ફૂટ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર જોવા મળી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યું હોવાના એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવાને લઇને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહ શરૂ થઇ ગયો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી જેડીએસને મુખ્યમંત્રી પદની ઓફર કરી રહ્યું છે. […]

Continue Reading

બેથી વધુ સંતાનો ધરાવતા દંપતીનો મતાધિકાર છીનવી લેવો જોઈએ : ગિરિરાજનું ચર્ચાસ્પદ નિવેદન

કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે ચર્ચાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે દેશમાં બેથી વધુ સંતાનો ધરાવતા દંપતીનો મતાધિકાર છીનવી લેવો જોઈએ. વસતિ વધારા ઉપર કાબુ નહીં આવે ત્યાં સુધી દેશના સર્વાંગી વિકાસમાં અવરોઘ ખડો થશે. કેન્દ્ર સરકારના મંત્રી ગિરિરાજ સિંહે ટ્વીટરમાં એક ગ્રાફિક ઈમેજ શેર કરી હતી. જેમાં 1947થી 2019 દરમિયાન દેશની […]

Continue Reading

અમિત જેઠવા હત્યા કેસ: સ્પે. CBI કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

માહિતી અધિકાર કાર્યકર (RTI એક્ટિવિસ્ટ) અમિત જેઠવા હત્યા કેસ મામલે અમદાવાદની સ્પે. CBI કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાલ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં […]

Continue Reading

ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાનું બંધ કરો: નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રમાણિક, મહેનતું અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધિરાણ મેળવે છે તે પરત કરે છે. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં તેમને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ.  રાજ્ય વિધાનસભામાં સન-2018ના ગુજરાત ખેડૂત દેવા માફી અંગેના બિન સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે […]

Continue Reading