રાહુલ ગાંધીને અમદાવાદની કોર્ટે ફરી સમન્સ પાઠવ્યું, નવ ઓગસ્ટના રોજ હાજર રહેવા આદેશ

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહને હત્યારો કહેવા બદલ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને અમદાવાદની એક કોર્ટે સમન્સ પાઠવ્યો છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ચૂંટણી રેલીના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા ગણાવ્યા હતા જેને લઈને આજે અમદાવાદ કોર્ટએ રાહુલ ગંધીને બીજી વખત સમન્સ મોકલાવી ઓગષ્‍ટ મહિનામાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આની […]

Continue Reading

નીતિન સાંડેસરાની સ્ટર્લિંગ પોર્ટને દહેજ પોર્ટના વિકાસ માટે ફાળવેલો પરવાનો રદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિન સાંડેસરા જે વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયા છે તેમની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રદ કરી દેવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત […]

Continue Reading

કાશ્મીરમાં સ્થિતિ બેકાબૂ, માનવ અધિકારોનો ભંગ થતો રોકવામાં ભારત-પાક. નિષ્ફળ : યુએન

કાશ્મીર ભારતનું જ અભિન્ન રાજ્ય હોવા છતા તેમાં હવે સંયુક્ત રાષ્ટ્ર પણ દખલ દેવા લાગ્યું છે. પાકિસ્તાનની વારંવાર થઇ રહેલી જુઠી ફરિયાદોને પગલે સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર અંગે એક વિવાદિત રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ એવા જુઠા દાવા કર્યા છે કે જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે અને ભારત તેમજ પાકિસ્તાન […]

Continue Reading

કર્ણાટક સંકટ ઘેરાયું: કુમારસ્વામી સરકારના 31 મંત્રીઓના રાજીનામા

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ દરમિયાન ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કુમારસ્વામી સરકારના 31 મંત્રીઓએ ટપોટપ રાજીનામા સોંપી દીધા છે. કોંગ્રેસના 21, જેડીએસના નવ અને અપક્ષના એક મંત્રીએ રાજીનામું આપવાથી કુમારસ્વામી સરકાર પર ચિંતાના ઘેરા વાદળો છવાઈ ગયા છે. જોકે, તેમ છતા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જે પ્રકારે નિવેદન આપ્યું છે તે જોતા લાગે કે આટલા […]

Continue Reading

હાર બાદ પહેલીવાર 10 જુલાઇએ અમેઠી જશે રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી જશે. રાહુલ ગાંધી 10 જુલાઇના રોજ અમેઠીની મુલાકાત લેશે. અમેઠી લોકસભાની સીટ પર 15 વર્ષ સુધી સાંસદ રહેલા રાહુલ ગાંધીને 2019ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ હાર આપી હતી ત્યારે રાહુલ ગાંધી પોતાની અમેઠીની મુલાકાત દરમિયાન હારની સમીક્ષા પણ કરી શકે છે. આ પરંપરાગત […]

Continue Reading

પશ્ચિમ બંગાળ: હિંસક રાજકીય યુદ્ધ દરમિયાન રાજ્યમાંથી 100થી વધારે દેશી બોમ્બ જપ્ત

રાજકીય હિંસા માટે કુખ્યાત પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાંથી પોલીસે 100થી વધારે દેશી બોમ્બનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિતેલા દસ દિવસોમાં મલ્હારપુર અને લાભપુર વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાઓ પર વિસ્ફોટ થયા હતા જે પછી બીરભૂમ જિલ્લામાં પોલીસ સક્રિય બનતા કાર્યવાહી કરી હતી. આ પહેલા વર્ષ […]

Continue Reading

ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના આતંકી સંગઠનોએ હાથ મિલાવ્યા

પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. જેને પગલે હાલ પાકિસ્તાની સૈન્ય સરહદે જે આતંકીઓને તાલીમ આપી રહ્યું હતું તેમાં ભયનો માહોલ છે અને હવે સરહદને બદલે પાકિસ્તાનીઓને તાલીમ આપવાનું સ્થળ બદલી નાખ્યું છે. એવા અહેવાલો છે કે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાના આતંકીઓને અફઘાનિસ્તાનમાં તાલીમ આપવાનું શરૂ કરી દીધુ […]

Continue Reading

મોદી પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા કેવી રીતે બનાવશે?

આર્થિક સર્વેક્ષણ 2018-19નો મૂળ સંદેશ બજેટનું પણ મુખ્ય વાક્ય બની ગયું અને હવે મોદી 2.0ના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્થિક રણનીતિનું પણ. જોકે આ કોઈ પહેલી વાર નથી, જ્યારે આર્થિક સર્વેક્ષણનું મુખ્ય વાક્ય સામાન્ય બજેટમાં મુખ્ય હોય. યાદ કરો ‘જૈમ’ને. આર્થિક સર્વૅક્ષણ 2014-15માં દરેક આંખનું આંસુ લૂછવાના સમાધાનના રૂપમાં ‘જૈમ’ એટલે JAMની વાત કરાઈ હતી. […]

Continue Reading

હવે પાકિસ્તાનની ખેર નહિ, ભારત ખરીદી રહ્યુ છે આ ખતરનાક હથિયાર

ભારતીય સેના અમેરિકાથી એક્સકેલીબર ગાઈડેડ લૉન્ગ રેંજ ઑર્ટિલી એમ્યુનેશન ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે. આ દારૂગોળાનો ઉપયોગ તોપ (આર્ટિલરી)માં કરવામાં આવે છે. એક્સકેલિબર ગાઈડેડ આ ગોળાથી 50 કિલોમીટરથી વધુ અંતરથી પણ લક્ષ્‍ય પર જોરદાર નિશાન સાધી શકાય છે. સરકારી સૂત્રોએ કહ્યુ, ‘ભારતીય સેના ઈમરજન્સી ખરીદ પ્રક્રિયા હેઠળ અમેરિકાથી એક્સરેલિબર તોપના ગોળા ખરીદવાની યોજના બનાવી રહ્યુ […]

Continue Reading

મુંબઈ : ધારાસભ્યોના રાજીનામાનો વિરોદ્ધ કરનાર યુથ કોંગ્રેસ કાર્યકર્તાની ધરપકડ

મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ સૂરજ સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇની સોફિટલ હોટલની બહાર વિરોદ્ધ પ્રદર્શન કરી રહેલા સૂરજ સિંહ ઠાકુર સહિત ઘણા કોંગ્રેસ કોર્યકર્તાની ઘરપકડ કરવામાં આવી છે. યૂથ કોંગ્રેસ કાર્યકર્તા કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યો પાસે રાજીનામુ પાછું લેવાની માગ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામીની સરકાર […]

Continue Reading