મોદી સરકાર બંધ કરવા જઈ રહી છે આ 19 સરકારી કંપનીઓ

મોદી સરકારની તરફથી એચએમટી, હિન્દુસ્તાન કેબલ્સ અને ઇન્ડિયન ડ્રગ્સ જેવી 15 જાહેર ક્ષેત્રની કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી છે. આ બધી કંપનીઓ ખોટમાં કામ કરી રહી છે. કોંગ્રેસના લોકસભાના સાંસદ એડવોકેટ પ્રકાશના પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હકીકતમાં લોકસભા કૉંગ્રેસના સાંસદ એડવોકેટ પ્રકાશએ ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો મંત્રાલયની જાહેર ક્ષેત્રની […]

Continue Reading

દેશમાં સૌથી વધુ ગુજરાતમાંથી સતત ઝડપાઈ રહી છે પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો

૨૦૧૬ની ૮મી નવેમ્બરે પીએમ મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકી નોટબંધીની જાહેરાત કર્યા બાજ પણ ગુજરાતમાંથી સતત પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો ઝડપાઈ રહી છે. નેશનલ રેકોર્ડ ક્રાઈમ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ૧૮ જૂન ૨૦૧૯ સુધીમાં રૂ.૫૦૦ની ૧,૨૬૭ નોટ અને રૂ.૧૦૦૦ની ૧,૧૧૫ નોટો ઝડપાઈ છે. આમ પ્રતિબંધિત નોટો ઝડપાવા મામલે ગુજરાત […]

Continue Reading

કેન્દ્ર સરકારે બે IAS ડિસમિસ, 9 IPS અધિકારી સસ્પેન્ડ કર્યા

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, ભ્રષ્ટાચારના આરોપ હેઠળ બે આઈએએસ અધિકારીને ડિસમિસ કરવામાં આવ્યા છે અને 9 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમણે જણાવ્યું કે, મે-2014 થી મે-2019 દરમિયાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 અંતર્ગત ભારતીય વહીવટી સેવા(આઈએએસ)ના 23 અને ભારતીય પોલીસ સેવા(આઈપીએસ)ના ચાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી […]

Continue Reading

ટીમ ઇન્ડિયાની ભગવા રંગની જર્સી પર રાજનીતિ શરૂ, કોંગ્રેસ-SP નેતાએ કર્યો વિરોધ

વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સીને લઇને હવે રાજકારણ ગરમાયું છે. સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો રંગ બ્લૂ હોય છે પરંતું ઇગ્લેંડ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમ ભાગવા રંગની જર્સીમાં જોવા મળશે. જેનો ભારતમાં વિરોધ શરૂ થઇ ચૂક્યો છે. મહારાષ્ટ્રના મુસ્લિમ ધારાસભ્યોએ ટીમ ઇન્ડિયાની ભગવા રંગની જર્સી પર વાંધો રજૂ કર્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ […]

Continue Reading

BJP નેતા કૈલાસ વિજયવર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારપીટ

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઇન્દૌર નગર નિગમના અધિકારીની બેટથી ધોલાઇ કરાવાનો વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજયવર્ગીય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી છે. આકાશ વિજયવર્ગીય ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલાને લઇને આકાશ વિજયવર્ગીયનું કહેવું […]

Continue Reading

ચંદ્રબાબૂ નાયડુના આઠ કરોડના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુના અમરાવતી સ્થિત મકાન ‘પ્રજ્ઞા વેદિકા’ પર બુધવારે બુલડોઝર ફરી વળ્યું છે. આ મકાનને તોડી પાડવાનો આદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ થોડા દિવસ પહેલા જ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બિલ્ડિંગ ગેર કાયદેસર છે અને આવા તમામ મકાનને તોડી પાડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે જેની શુભ […]

Continue Reading

વિધાનસભાનાં સત્ર બાદ બદલાઈ શકે છે વિપક્ષના નેતા

વિધાનસભા સત્ર બાદ વિપક્ષ નેતા બદલાઈ શકે છે. હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે અને તેઓ હાઈકમાન્ડને પહેલીથી જ પોતાનું રાજીનામુ મોકલી દીધું છે. હાઈકમાન્ડે આ રાજીનામાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કે પરેશ ધાનાણીએ હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે કે, વિપક્ષ નેતા તરીકે યુવા નેતાઓને પણ તક મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, […]

Continue Reading

દિલ્હીમાં ચૂંટણી-પ્રક્રિયા અવરોધવા બદલ AAPના આ ધારાસભ્યને જેલ

દિલ્હી કોર્ટે 2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બદલ આપના ધારાસભ્યને ત્રણ માસની જેલની સજા ફટકારી છે. અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે, જોકે પૂર્વ દિલ્હીના એક બૂથ ખાતે ચૂંટણી- પ્રક્રિયાને અવરોધનાર ગુન્હેગાર ધારાસભ્ય મનોજકુમારને ઉપરોક્ત હુક્મને ઉપલી કોર્ટમાં પડાકરવા માટે રૂા.10,000 ના બોન્ડ પૂુરા પડાતા જામીન મંજૂર કર્યા છે. હાલમાં પૂર્વ દિલ્હીના […]

Continue Reading

પોતે કરેલા કામો ગણાવતી કોંગ્રેસ કટોકટીને પણ યાદ કરે : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ અંગે પોતાનો અભિપ્રાય આપતુ ભાષણ સંસદમાં આપ્યું હતું. મોદીએ પોતાના આ ભાષણમાં 1975માં લાદવામાં આવેલી કટોકટીના કાળને પણ યાદ કર્યો હતો. સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મોદીને કેટલાક સવાલોનો મારો ચલાવ્યો હતો અને ટુ-જીમાં કોની વિરુદ્ધ કાર્યવાહી કરી સહીતના […]

Continue Reading

ઇમરજન્સી નથી કે લોકોને જેલભેગા કરવામાં આવે, જામીન મેળવેલા લોકો મોજ કરે: પીએમ મોદી

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પર થયેલી ચર્ચાના ભાગરુપે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન સોમવારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજનના વિવાદાસ્પદ ટિપ્પણીઓ વડાપ્રધાને જવાબ આપતા, કેટલાક લોકો આરોપ મુકી રહ્યા છે કે, અમે લોકોને જેલ કેમ નથી મોકલી રહ્યા? દેશમાં હાલ કોઇ ઇમરજન્સી લાગૂ નથી કરાઇ કે કોઇને પણ જેલભેગા કરવામાં […]

Continue Reading