આ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ

આજના યુગમાં કદાચ એવું ભાગ્યે જ કોઇ જોવા મળશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતું હો. જો કે, આ બાબતો વચ્ચે લોકોને જાણવા ઇચ્છે છે કે દુનિયાના શક્તિશાળી નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તો આ તરફ દેશના ગૃહમંત્રી અમિત શાહ પળેપળની જાણકારી મેળવવા માટે કયા ફોનનો ઉપયોગ કરે છે. અમે […]

Continue Reading

માયાવતી આક્રમક: પોતાના ઘરે બોલાવી બેઠક

લોકસભા ચૂંટણી પરિણામો પછી યુપીનાં પૂર્વ મુખ્યપ્રધાન અને બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પછી નવી રણનીતિ ઘડવા માટે અને પાર્ટી સંગઠનમાં ફેરફાર કરવા માટે પાર્ટીની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટીનાં તમામ પદાધિકારીઓ લખનૌ સ્થિત માયાવતીનાં નિવાસ સ્થાને પહોંચ્યાં હતાં. આ બેઠકમાં માયાવતી આવનારી […]

Continue Reading

કોંગ્રેસમાં ધરખમ ફેરફાર!, આ દિગ્ગજ નેતા લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસને બહુ જલદી રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. પાર્ટીની વર્કિંગ કમિટીમાં આ અંગે વિચાર વિમર્શ થઈ ચૂક્યો છે અને અશોક ગેહલોત પાસે પણ આ અંગે અભિપ્રાય […]

Continue Reading

લાલુ યાદવને વધુ એક ફટકો, આઈટી રૂ. 3.7 કરોડની સંપત્તિ જપ્ત કરશે

ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને વધુ એક ઝટકો લાગ્યો છે. આવકવેરા વિભાગે લાલુ યાદવે અને તેના પરિવારની બેનામી સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યો છે. આટલું જ નહીં અવામી કોઓપરેટિવ બેન્કમાં તેના ખાતામાં જમા રહેલી રકમ પણ આઈટી જપ્ત કરશે. આઈટીના સૂત્રોએ શનિવારે […]

Continue Reading

દુષ્કર્મના આરોપી બસપા સાંસદ અતુલ રાય કોર્ટમાં સરન્ડર, 14 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા

ઉતરપ્રદેશના ઘોસીના બસપા સાંસદ અને દુષ્કર્મના આરોપી અતુલ રાયે શનિવારે વારાણસી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. તે લોકસભા ચૂંટણી પ્રચારના સમયે ફરાર રહ્યાં હતા. અતુલે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી. ત્યાંથી રાહત ન મળવા પર તેમના વકીલે સરન્ડર માટે અરજી કરી હતી. લોકસભા ચૂંટણીમાં બસપ […]

Continue Reading

સ્મૃતિએ કાફલાની એમ્બ્યુલન્સથી યુવતીને હોસ્પિટલ મોકલી, કહ્યું- લોકતંત્ર માત્ર નામદાર માટે બન્યું નથી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની શનિવારે તેમના બે દિવસના પ્રવાસના ભાગરૂપે અમેઠી પહોંચ્યા છે. રસ્તામાં તેમણે એક બિમાર યુવતીને જોતા પોતાના કાફલની એમ્બ્યુલન્સથી તેને હોસ્પિટલે પહોંચાડી હતી. બાદમાં સ્મૃતિએ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમેઠી નામદારનું મજબૂત ક્ષેત્ર હતું, તે એમ માનતા હતા કે 5 વર્ષ સુધી અહીં નહિ […]

Continue Reading

નાણાં મંત્રાલયમાં ‘હલવા રસ્મ’ સાથે બજેટ ડોક્યૂમેન્ટનું છાપકામ શરૂ

મોદી સરકાર 2.0ની બીજી ટર્મના પહેલા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. નાણાં મંત્રાલયે શનિવારે પરંપરાગત હલવા રસ્મ સાથે નાણાંકિય વર્ષ 2019-20ના બજેટના દસ્તાવેજોના પ્રકાશનની શરૂઆત કરી દીધી છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણાંમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં નોર્થ બ્લોકમાં હલવા રસ્મનું આયોજન કરવામાં આવ્યું. સામાન્ય ચૂંટણી બાદ સંસદનું પહેલું સત્ર 17 […]

Continue Reading

અમેરિકાના સફરજન પર આયાત ડયૂટી વધારાતા ઘરઆંગણે ભાવ મક્કમ બનવા વકી

અમેરિકા ખાતેથી આવતા સફરજન પરની આયાત ડયૂટીમાં વધારો કરાતા દેશમાં ઘરેલું સફરજનની આવક શરૂ થવા પહેલા તેના ભાવમાં વધારો થવાની શકયતા છે. દેશમાં ઉત્પાદિત થતા સફરજનની લણણીની મોસમમાં જુલાઈના અંતમાં શરૂ થાય છે. આ વર્ષે સારા શિયાળાને કારણે સફરજનનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણી વધુ રહેવા વકી છે. ગઈ વેળાની મોસમમાં અનિશ્ચિત વાતાવરણને કારણે પાક પર […]

Continue Reading

સુરતના MLA હર્ષની ટપોરી જેવી હરકત, કોન્ટ્રક્ટરને ટાંટિયા તોડવાની ધમકી

અમદાવાદમાં ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં માર મારીને ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું હતું. જોકે ભાજપના વધુ એક ધારાસભ્યની ગુંડાગીરી જેવી હરકત સામે આવી છે. સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પીઆઈયુના કોન્ટ્રાક્ટરોને સુધરી જાઓ નહિ તો ટાંટિયા તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી. લોક પ્રતિનિધિની ટપોરી જેવી ધમકીને પગલે […]

Continue Reading

‘પોલિટિક્સ ક્યારે છોડશો ?’ મોહાલીમાં લાગ્યા સિદ્ધુના પોસ્ટરો

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુની સામે મોહાલીમાં પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટર્સમાં લખ્યું છે કે તમે રાજનીતિ ક્યારે છોડી રહ્યાં છો. તમારા રાજીનામાની પ્રતિક્ષા કરી રહ્યાં છીએ. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તમે રાજનીતિ ક્યારે છોડી રહ્યાં છો. આ સમય પોતાના શબ્દ પર ધ્યાન આપવાનું છે. અમે તમારા રાજીનામાની પ્રતિક્ષા કરી રહ્યાં […]

Continue Reading