માલદીવથી PM મોદીએ પાક. અને ચીનને લીધા આડે હાથે, આપ્યા 10 મોટા સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદીવની સંસદ(પીપલ્સ મજલિસ)ને સંબોધિત કરી. આતંકવાદને લઈ પીએમ મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર નિશાન સાધ્યો. વર્તમાન સમયમાં આતંકવાદને સૌથી મોટો પડકાર બતાવી પીએમ મોદીએ કહ્યું કે આંતકવાદ દરેક દેશ અને વ્યક્તિ માટે ખતરો છે. ભાષણમાં પીએમ મોદીએ માલદીવ અને ભારતના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. તો આવો જાણીએ […]

Continue Reading

કેરળ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકૃષ્ણ મંદિર ખાતે કરી વિશેષ પૂજા, 112 કિલોના કમળના ફૂલોથી કરી તુલા વિધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ગુરુવાયૂર શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.ગુરુવાયૂર ખાતે જ આવેલા શ્રીકૃષ્ણ એચએસ મેદાનમાં સવારે સભાને પણ સંબોધિત કરશે.ગુરુવાયૂર ખાતે આવેલું કૃષ્ણ મંદિર પ્રાચીન મંદિર છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કેરળ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કેરળ યાત્રા પર ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. રાજકિય પંડિતોનું કહેવું […]

Continue Reading

આગામી બે મહિનામાં કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગીની સંભાવનાઓ

લોકસભા ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસમાં મતભેદોના ખુલાસાઓએ પાર્ટીના ભવિષ્ય સામે સવાલો ઉભા કરી દીધા હતા, આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી હતી. પદ છોડવાની પોતાની જાહેરાત પર અડગ ઉભા રહેલા રાહુલ ગાંધીના વિકલ્પને શોધવા માટે કોંગ્રેસમાં ધમાસાણ મચેલું છે. સત્તાવાર સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટી આવતા બે મહિનામાં રાહુલ ગાંધીના […]

Continue Reading

કમલનાથે પુત્ર નકુલની સાથે PM મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલ નાથ તેના પુત્ર અને નવા બનેલા સાંસદ નકુલનાથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુરૂવારે મુલાકાત લીધી હતી. કમલનાથ અને તેના પુત્રની PM મોદી સાથેની મુલાકાતને કોંગ્રેસ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલા કહી ચૂક્યા છે કે, કમલનાથએ પાર્ટીથી વધારે તેના પુત્રની પસંદગી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Continue Reading

અમારી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત યોજનાથી 10 ગણી મોટી છે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આયુષ્માન ભારત યોજનાને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધનને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં પહેલેથી જ એક સારી સ્વાસ્થ્ય યોજના લાગૂ છે. તેવામાં તેને બંધ કરી અને બીજી આયુષ્માન યોજના લાગૂ કરવામાં આવે તો તેની અસર દિલ્હીવાસીઓ પર પડશે. અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને […]

Continue Reading

અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસમાં તો ઠીક પણ હવે ભાજપમાં પણ વિરોધ ઉભો થયો

કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરીને સીધા મંત્રી બનાવવાનો ખેલ હવે ભાજપને જ ભારે પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની હિલચાલ સામે હવે નેતાઓ એકબીજાની આંતરિક મુલાકાત સમયે ખૂલીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થવાની ભીતિને પગલે મંત્રી મંડળનું વિસ્તરણ લંબાવાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી […]

Continue Reading

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ શા માટે જઈ રહ્યા છે?

સતત બીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ અધિકૃત વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે નરેન્દ્ર મોદીએ પોતાના બીજા શપથગ્રહણ સમારોહ માટે ગત વખતની જેમ દક્ષિણ એશિયન પ્રાદેશિક સહયોગ સંગઠન (સાર્ક)ને બદલે બિમસ્ટેક રાષ્ટ્રના નેતાઓને આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં થાઇલૅન્ડ અને મ્યાંમાર જેવા દેશો પણ સામેલ છે. જોકે, માલદીવનો આમાં […]

Continue Reading

કેરળમાં મોદીએ કહ્યું, જેમણે અમને જીતાડ્યા નથી તે પણ અમારા જ છે, મારા માટે કેરળ અને વારાણસી એક સમાન

લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતિથી વિજય નોંધાવ્યા બાદ કેરળ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુરુવાયુરને પુણ્યભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું છે કે કેરળ તેમના માટે વારાણસી જેવું જ છે. વડાપ્રધાને ગુરૂવાયુર ખાતે કૃષ્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને બાદમાં અભિનંદન સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જે અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે […]

Continue Reading

ભાજપ નેતાઓની ઑડિયો ટેપ લીક, નિતિન ગડકરી માટે કહ્યા અપશબ્દો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નિતિન ગડકરી વિશે ફોન પર અપશબ્દો કહેવાના કારણે ભાજપના બે નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે. બંને નેતા મહારાષ્ટ્રના નાગપુરના છે જેમની એક ઑડિયો ટેપ લીક થઈ છે. આ ઑડિયો ટેપમાં એ સાંભળી શકાય છે કે બંને નાત નિતિન ગડકરી વિશે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. […]

Continue Reading

લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ સીટથી જબરદસ્ત જીત મેળવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય વિસ્તારમાં જશે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર રાહુલ ગાંધી વાયનાડ જશે અને પોતાની જીત માટે લોકોનો આભાર માનશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટથી કુલ 431770 મતોથી રેકોર્ડ જીત મેળવી છે. વળી, પોતાની પારંપરિક […]

Continue Reading