કેપ્ટન અમરિંદર સિંહે નવજોતસિંહ સિદ્ધૂનું મંત્રાલય બદલ્યું, આપ્યું ઉર્જા મંત્રાલય
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. આ વિખવાદ વચ્ચે એક સમાચાર મળી રહ્યાં છે કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને હવે ઉર્જા મંત્રાલય સોંપી દીધું છે. પહેલા સિદ્ધૂ પાસે શહેરી વિકાસ અને પર્યટન મંત્રાલય હતું. આ અગાઉ એકતરફ લોકસભાની ચૂંટણીમાં હારની […]
Continue Reading
