ભોપાલનો ચૂંટણી જંગ બન્યો રસપ્રદ, દિગ્વિજય સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાને ઉતાર્યા

લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની હોટ સીટ એવી ભોપાલ બેઠકને લઈને આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભોપાલન ચૂંટણીજંગ અત્યંત રસપ્રદ બની ગયો છે. ટણી લડવાની અટકળો વચ્ચે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર આજે ભાજપમાં શામેલ થઈ ગયાં હતાં. સાધ્વી આજે ભાજપ કાર્યાલય […]

Continue Reading

ચૂંટણી વાયદા : મુસ્લિમોને બકરો, અડધી કિંમતે દારૂ અને મહિલાને સોનું મળશે!

લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટી અને નેતા પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ મતદાતાઓને મનાવવા માટે વિવિધ વાયદાઓ કરી રહ્યાં છે. દેશમાં એક પાર્ટીના નેતાઓ એવા એવા વાયદા કર્યા કે તમે જાણીને ચોંકી જશો. આ પાર્ટીએ મુસ્લિમોને બકરો ફ્રી આપવાની વાત કરી, તો દારૂની કિંમત અડધી કરી દેવાની વાત કરી. એનાથી […]

Continue Reading

શરદ પવારે કહ્યું – PM મોદીને ઘર ચલાવતા નથી આવડતું, બીજાના ઘરમાં ઝાંખે છે

એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી પર પલટવાર કરતાં કહ્યું કે પીએમ મોદીને કેમ ખબર કે પરિવાર કેમ ચાલે છે, આથી તેઓ બીજાના ઘરમાં ઝાંખે છે. હું આનાથી પણ વધારે કહી શકું છું પરંતુ એટલી હદે નીચા સ્તરે જવાની મારી આદત નથી. શરદ પવારે વધુમાં કહ્યું કે મોદીજી કહે છે કે પવાર સારા માણ છે, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં ભાજપને તમામ ૨૬ બેઠકો જીતાડવાના આયોજન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેઓ કાંટેકી ટકકર ગણાતી બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફ માહોલ ઉભો કરવા પ્રયાસ કરશે. આજે રાત્રી રોકાણ ગાંધીનગરમાં કરી પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણી રણનીતી ઘડે તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા […]

Continue Reading

રાહુલ ગાંધીની ઓફર બાદથી અરવિંદ કેજરીવાલની બેઠકો શરૂ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીના ચાર-ત્રણના ફોર્મ્યુલા બાદ ગઠબંધનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે. રાહુલની આ ઓફર બાદ આજે મુખ્યમંત્રી કેજરીવાલના આવાસ ઉપર બેઠક યોજાઈ હતી. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીએ રાહુલ તરફથી ઓફરના જવાબમાં ઓફર આપવાની રણનીતિ અપનાવી છે. પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસને ત્રણ સીટો […]

Continue Reading

રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને BJPને કર્યું સમર્થન

સોમવારે સાંજે જાડેજાએ એક ટ્વિટ કરીને બીજેપીનો સિમ્બોલ શેર કર્યો હતો. આ સાથે તેમને પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદીને ટેગ કરીને પોતાની પત્નીનું હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ જાડેજાની ટ્વિટનો જવાબ પણ આપ્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી રવિન્દ્ર જાડેજાનો આભાર માનતાં થેન્ક્યૂ લખ્યું છે. વર્લ્ડકપ ટીમમાં પસંદગી થયાના થોડાંક જ […]

Continue Reading

સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત: શાહ

કોડીનારમાં અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆતમાં જ તેમણે સોમનાથ જ્યોર્તિલીંગને પ્રણામ કર્યાં અને કહ્યું, ભગવાન સોમનાથની ભૂમિ પર આવ્યો છું. હું સોમનાથનાં ચરણોમાં પ્રણામ કરીને વાત આગળ કરૂં છું. તેમણે તે પણ કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત. કાશ્મીર જવાહરલાલ નેહરૂએ સંભાળ્યું આજે ત્યાં અનેક પ્રશ્નો છે. અમિત શાહે […]

Continue Reading

કાયદાની ઐસી-તૈસી, આચાર સંહિતાને પણ આપણે જોઇ લઇશું : સંજય રાઉત

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાજકીય દળો અને નેતાઓ દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો મહારાષ્ટ્રનો છે જ્યાં શિવસેનાના સંજય રાઉતે આદર્શ આચાર સંહિતા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપની સહયોગી પાર્ટી શિવેસેનાના નેતા સંજય રાઉતે ચૂંટણી દરમિયાન આચાર સંહિતા વિશે કહ્યું કે તેમના માટે આચાર સંહિતાનો કોઈ અર્થ નથી. […]

Continue Reading

‘ચોકીદાર ચોર’ મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધારે રાફેલ ડીલ પર પુર્નવિચારની અરજી સ્વીકારી લેવાયા બાદ તે બાબતને ‘ચોકીદાર ચોર હૈ’ તરીકે રજુ કરવા બદલ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મૂકાયા છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 22 એપ્રિલ સુધીમાં જવાબ […]

Continue Reading

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર

લોકસભા ચૂંટણી 2019 હેઠળ પ્રચંડ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જો કે નેતાઓના સતત વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. આવા જ એક મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને નેતાઓ પર ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભંગનો […]

Continue Reading