બિપિન રાવતના નિવેદનને ઓવૈસીએ ગણાવ્યુ હાસ્યાસ્પદ કહ્યુ, રણનીતિ બનાવવાનુ કામ તમારુ નથી

દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના નિવેદન પર AIMIM(ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ આકરી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘આ તેમનુ (બિપિન રાવત)નુ પહેલુ હાસ્યાસ્પદ નિવેદન નથી. નીતિનો નિર્ણય નાગરિક પ્રશાસન કરે છે, ના કે કોઈ જનરલ. નીતિ કે રાજકારણ પર વાત કરીને તે નાગરિક સંપ્રભુતાની […]

Continue Reading

બિહારમાં NRC લાગુ કરવાનો સવાલ જ નથી: નીતીશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીને લઇને મોટું નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે જણાવ્યું છે કે, નાગરિકતા સુધારણા કાયદાને લઇને ચર્ચા થવી જોઇએ અને બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ પેદા થતો નથી. નીતીશ કુમારે સંસદમાં નાગરિકતા સુધારણા કાયદાનું સમર્થન કર્યું હતું. નીતીશ કુમારે જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદા પર ચર્ચા થવી […]

Continue Reading

કેન્દ્રીય મંત્રીના ગઢમાં ગાબડું, જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપને મળી હાર

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. નાગપુરના ધાપેવાડામાં થયેલી જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવારને જિત મળી છે. 31 સીટો જીતીને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ગામ ધપેવાડા નાગપુરમાં જ આવે છે. આ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી નિતિન […]

Continue Reading

ચિદંબરમની મુશ્કેલીઓ વધી,એર ઇન્ડીયા કૌંભાંડમાં ઇડીએ પુછપરછ કરી

કોંગ્રેસનાં અગ્રણી નેતા અને પુર્વ નાણા પ્રધાન પી.ચિદંબરમ INX મિડિયા કૌભાંડ  ઉપરાંત અન્ય મામલામાં પણ ફસાયા છે,આ ક્રમમાં ઇડીએ એર ઇન્ડીયા વિમાન કૌંભાડમાં તેમની પુછપરછ કરી હતી,જે લગભગ 8 કલાક ચાલી હતી, એવું લાગી રહ્યું છે કે ઇડી આ કેસમાં વધુ કડકાઇ દાખવી શકે છે. મનમોહન સરકારનાં સમયમાં આ ચર્ચિત ઘોટાળો થયો હતો, અને તે […]

Continue Reading

‘કાયદો ન વાંચ્યો હોય તો રાહુલ બાબાને ઇટાલિયન ભાષામાં અનુવાદ કરીને મોકલાવું: CAAને લઇને ફરી ગર્જ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારના રોજ નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં રાજસ્થનના જોધપુરમાં જાહેરસભા યોજી હતી. દરમિયાન અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષને આડે હાથ લીધા હતા. અમિત શાહે જણાવ્યું કે વિપક્ષ CAAને લઇને જનતામાં જેટલો ભ્રમ ફેલાવે પરંતુ બીજેપી એક ઇંચ પણ પીછેહટ નહીં કરે. તેમણે કહ્યું જો રાહુલ ગાંધીએ કાયદો વાંચ્યો […]

Continue Reading

યુપીમાં એક વર્ષમાં એક હજારથી વધારે બાળકોના થયા મોત: અખિલેશ યાદવ

બસપાના પ્રમુખ માયાવતીથી વિપરીત સપાના વડા અખિલેશ યાદવે કોટા પર નહીં પણ ગોરખપુરનું નામ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા છે. તેઓનો આક્ષેપ છે કે ગયા વર્ષે જ ગોરખપુરમાં એક હજારથી વધુ બાળકોનાં મોત નીપજ્યાં છે. રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં 100 થી વધુ નિર્દોષ લોકોના મોત માટે સીએમ અશોક ગેહલોત, યોગી અને માયાવતીના નિશાના […]

Continue Reading

ચાર નેતાઓના CAAની તરફેણમાં ગોવા કોંગ્રેસમાંથી રાજીનામા, લગાવ્યો આ આરોપ

એક તરફ કોંગ્રેસ આખા દેશમાં નાગરિકતા કાયદા(CAA)નો વિરોધ કરી રહી છે ત્યારે ગોવા કોંગ્રેસના પણજીના ચાર નેતાઓએ નાગરિકતા કાયદાની તરફેણ કરીને પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. રાજીનામુ આપનારામાં કોંગ્રેસ બ્લોક સમિતિના અધ્યક્ષ પ્રસાદ આમોનકર, ગોવા અલ્પસંખ્યક શાખાના ખજાનચી જાવેદ શેખ, બ્લોક સમિતિ સચિવ દિનેશ કુબલ અને નેતા શિવરાજ તારકરનો સમાવેશ થાય છે. આ નેતાઓએ આરોપ […]

Continue Reading

J&K: મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તેજાની અટકાયત, ઘરે જ નજરકેદમાં રાખવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તેજા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. ઇલ્તેજાને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇલ્તેજા દક્ષિણ કાશ્મીરમાં તેમના નાના અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મોહમ્મદ સઇદની કબર પર જઇ રહ્યા હતા, પરંતુ તેમની જ ઘરે જ અટકાયત કરવામાં આવી હતી. જોકે કાશ્મીર પોલીસ દ્વારા આ દાવાનો નકારી દેવામાં આવ્યો […]

Continue Reading

રાજ્યમાં CAA ને લાગુ કરવા ૧૦મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર યોજાશે

વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્ણયને વિધાનસભામાં સમર્થન આપવા માટે 10મી જાન્યુઆરીના રોજ વિધાનસભાનું સત્ર મળશે. રાજ્યપાલના આદેશથી આગામી સત્રને બોલાવવામાં આવશે.  મંત્રી જાડેજાએ ઉમેર્યું કે બંધારણના આર્ટીકલ ૧૭૬ની જોગવાઇ મુજબ નવા વર્ષના […]

Continue Reading

બંગાળી ભાષા શિખી રહ્યાં છે ગૃહમંત્રી અમિત શાહ, શિખવા માટે રાખ્યા ગુરુ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં હવે એક વર્ષનો સમય બાકી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અત્યારથી જ ચૂંટણીની તૈયારી કરી લીધી છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં ક્યાંય કોઈ ચૂક ન રહે અને તે મામલે ભાષાનો પ્રશ્ન આડો આવે નહી તે માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બાંગ્લા ભાષા શીખી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે અમિત […]

Continue Reading