આજે લોકશાહીનો મહાપર્વ શરૂ થયો છે : રાહુલની મતદારોને અપીલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને આજે દેશના આત્મા અને ભવિષ્ય માટે મતદાન કરવાની દેશવાસીઓને અપીલ કરી છે. સત્તામાં આવતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ મતદારો યાદ કરાવ્યું કે દેશના યુવાનોને રોજગારી અને બેન્ક ખાતામાં 15 લાખ આપવાને બદલે મોદી સરકારે બેરોજગારી, અવિશ્વાસ, હિંસા, નફરત અને ડર આપ્યા છે. ‘મતદારો આજે […]
Continue Reading
