હુર્રિયત નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ
કાશ્મીરના પુલવામામાં ગયા સપ્તાહે થયેલા આતંકવાદીઓના હુમલા બાદ સીઆરપીએફના ૪૪ જવાન શહીદ થયા હતા ત્યારબાદ સરકાર એક પછી એક કડક પગલાં લઈ રહી છે. રવિવારે કેન્દ્ર સરકારે વધુ એક નિર્ણય લઈને જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી હુર્રિયત નેતાની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. આ મોટો નિર્ણય દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં લેવાયો હતો. મીરવાઈસ ઉમર ફારુક શેખ, અબ્દુલ […]
Continue Reading
