મમતા બેનરજીને યોગીનુ કુંભમેળામાં આવવા નિમંત્રણ, કહ્યું કે સદબુધ્ધિ મળશે
લખનૌ,તા.6.ફેબ્રુઆરી 2019, બુધવાર પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પ્રકારે તૃણમુલ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં પછડાટ આપવા માંગતી ભાજપે પોતાના સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનરજીની સરકારે મંગળવારે યોગીના હેલિકોપ્ટરને લેન્ડિંગ માટે મંજૂરી નહી આપ્યા પછી પણ યોગી રોડ માર્ગે રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગીએ કહ્યુ હતુ કે જો રાજ્યમાં ભાજપની […]
Continue Reading
