મમતા બેનરજીને યોગીનુ કુંભમેળામાં આવવા નિમંત્રણ, કહ્યું કે સદબુધ્ધિ મળશે

લખનૌ,તા.6.ફેબ્રુઆરી 2019, બુધવાર પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પ્રકારે તૃણમુલ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં પછડાટ આપવા માંગતી ભાજપે પોતાના સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનરજીની સરકારે મંગળવારે યોગીના હેલિકોપ્ટરને લેન્ડિંગ માટે મંજૂરી નહી આપ્યા પછી પણ યોગી રોડ માર્ગે રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગીએ કહ્યુ હતુ કે જો રાજ્યમાં ભાજપની […]

Continue Reading

યોગી આદિત્યનાથ પછી મમતાએ શિવરાજ સિંહ ચૌહાણનું હેલિકોપ્ટર ઊતરવા દેવાની ના પાડી

કોલકાતા તા.6 ફેબ્રુઆરી 2019 બુધવાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીએ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘના હેલિકોપ્ટરને કોલકાતામાં ઊતરવા દેવાનો ઇનકાર કર્યો હતો. આજે કોલકાતામાં શિવરાજ સિંઘની રેલી યોજાવાની છે. પરંતુ દીદીએ શિવરાજના હેલિકોપ્ટરને ઊતરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરીને નવો વિવાદ સર્જ્યો હતો. અત્યાર અગાઉ દીદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને […]

Continue Reading

ઉંઝા APMC : આશા પટેલ અને નારણ લલ્લુ આમને સામને

ભાજપ ઉંઝાનાં ધારાસભ્ય આશા પટેલ મામલે પ્રદેશ નેતાગીરી ભરાઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉત્તર ગુજરાતના બાહુબલી નેતા અને પૂર્વ મંત્રી નારણભાઇ લલ્લુભાઇ પટેલે આશા પટેલને ભાજપમાં લેવા સામે વાંધો ઉઠાવ્યો છે.એટલું જ નહીં,કમલમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને મળી એવી રજૂઆત કરી છેકે,જો આશા પટેલના અંગત વ્યક્તિને ઉંઝા એપીએમસીનુ ચેરમેનપદ અપાશે તો,બળવો થશે. કોંગ્રેસમાંથી રાજીનામુ […]

Continue Reading

વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ: ન્યાય માટે ઉપવાસ આંદોલન

મુંબઈમાં વિરારમાં વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ પ્રકરણે ન્યાય માટે લડી રહેલા પરિવારના સભ્યોએ હવે મંગળવારથી આઝાદ મેદાન ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી પણ કરી હતી. જો ન્યાય ન મળે તો અગ્નિસ્નાન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. વિશ્ર્વ વાગડ વિસા ઓસવાળ ક્ષત્રિય સમાજના પ્રમુખ લખમીચંદ સરલાએ […]

Continue Reading

આખરે અણ્ણાએ ઉપવાસ છોડ્યા

સમાજ સેવક અણ્ણા હઝારેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ મંગળવારે ઉપવાસ તોડયા હતા. ફડણવીસના જણાવ્યા અનુસાર તેમણે અણ્ણાની તમામ માગ પૂરી કરી હતી. ફડણવીસે પાકના દર માટે સમિતિ સ્થાપન કરવા, તેમાં હઝારેએ સૂચવેલા સભ્યોને નિયુક્ત કરવા, લોકાયુક્તના નવા કાયદા માટે સમિતિ સ્થાપિત કરવી, લોકપાલ નિયુક્તિની પ્રક્રિયા ઝડપી બનાવવાની ખાતરી આપી હતી. અણ્ણાએ […]

Continue Reading

મુંબઈમાં મોનોરેલનો બીજો તબક્કો માર્ચથી શરૂ થશે

મોનોરેલનો વડાલાથી જૅકોબ સર્કલ સુધીનો બીજો તબક્કો માર્ચમાં શરૂ કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમૅન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે. આ અંગે એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મોનોરેલના સ્પેર પાર્ટ્સ વિદેશથી મુંબઈમાં દાખલ થઇ ગયા છે. જે હાલમાં જેએનપીટીમાં છે. એકાદ બે દિવસમાં તે મોનોરેલના વડાલા ખાતેના કારશેડમાં આવી જશે. હાલમાં ખોટકાયેલી પડેલી મોનોરેલ પૈકી […]

Continue Reading

ગુજરાત કૉંગ્રેસ લોકસભા માટે સજ્જ: 7 કમિટીઓની જાહેરાત

લોકસભા ચૂંટણી નજીક આવતાં જ ગુજરાત કૉંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. મંગળવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર માટે 7 સમિતિની રચના કરી છે. લાંબા સમયથી અસંતુષ્ટ જણાતા અલ્પેશ ઠાકોરને નો સાતેય કમિટીમાં સમાવેશ કરાયો છે. આ સાથે અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતિનો ક્ધવીર બનાવાયા છે. ઘણા લાંબા સમયથી અસંતોષ ધરાવતાં પીઢ અને સિનિયર નેતાઓને […]

Continue Reading

ભાજપના કેસરિયા પ્રચાર રથોને મુખ્યમંત્રી રૂપાણીની લીલી ઝંડી

ગાંધીનગર ભાજપ કમલમ્ ખાતેથી ભારત કે મન કી બાત મોદી કે સાથ રથનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુભારંભ કરાવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત લોકસભાની 26 સીટ પર ભાજપના 26 રથ ફરશે. ભારત મનકી બાત મોદી કે સાથ નામના અભિયાન હેઠળના પ્રચાર રથોના પ્રસ્થાન ટાણે મુખ્ય પ્રધાન રૂપાણી ઉપરાંત ભાજપના […]

Continue Reading

પાટીદારોની માગણી નહીં સંતોષાય તો આંદોલન : લાલજી પટેલ

ગુજરાતમાં હાર્દિક પટેલ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગામે ગામ ખૂંદી રહ્યો છે ત્યારે હવે હવે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે પણ સરકાર સામે બાંયો ચડાવાની તૈયારી આદરી છે. લાલજી પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને અનામત આંદોલનમાં ઉદ્ભવેલા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટેનો પત્ર લખ્યો છે. જેમાં સરકારે પાટીદાર સમાજનાં 14 શહીદ પરિવારને નોકરી સહિત 50થી વધારે […]

Continue Reading

વિદ્યાર્થી 30 દિવસ સતત ગેરહાજર રહેશે તો નામ કમી થઇ જશે

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. નવા પરિપત્ર પ્રમાણે હવે જો કોઈ વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે એટલે કે ફક્ત હાજરીપત્રકમાંથી જ વિદ્યાર્થીનું નામ કમી થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગના પરિપત્રમાં જો કોઈ વિદ્યાર્થી 21 દિવસ સુધી […]

Continue Reading