લાખો ગ્રાહકો મુશ્કેલીમાં, યશ બેંકમાં RBIએ વહીવટદારની નિમણુંક કરી, તમે રૂ.50 હજાર જ ઉપાડી શકશો

છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે યશ બેંકને લઇને કોઇ ખરાબ સમાચાર સામે આવશે અને તેવું જ થયું, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યશ બેંકની કમિટી વિખેરી નાખી છે અને બેંકમાં વહીવટદારની નિમણુંક કરી દીધી છે, એક વ્યક્તિ મહિને માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે, જેથી લાખો ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેના બેંક […]

Continue Reading

સાવધાન: ૩૫ ટકા લોકોને ચાલતાં ચાલતાં લાગ્યો કોરોનાનો ચેપ

કોરોના વાયરસને લઈને ચિંતાજનક તથ્ય સામે આવ્યા છે. આ વાયરસ અત્યતં સરળતાથી એક વ્યકિતમાંથી બીજા વ્યકિતમાં ફેલાઈ રહ્યો છે. ચીનમાં થયેલા એક અભ્યાસ અનુસાર અંદાજે ૩૫ ટકા લોકો રસ્તા ઉપર ચાલતાં ચાલતાં વાયરસની ઝપટમાં આવી ગયા છે. આ લોકો ન તો કોઈ ઈન્ફેકટેડ દર્દીના સંપર્કમાં આવ્યા, ન તો ભીડવાળી જગ્યા કે કોઈ એવા સ્થાન ઉપર […]

Continue Reading

24 વર્ષ પહેલા આમિર સાથે આ સીન કરતા થરથર કાંપતી હતી કરિશ્મા કપૂર, વર્ષો પછી ખોલ્યું રાઝ

કેટલીયે સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર કરિશ્મા કપૂર થોડા સમયમાં જ ડીજીટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. કરિશ્મા Zee5 પર રિલીઝ થનારી વેબસીરીઝ મેન્ટલહૂડમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. ડિજીટલ ડેબ્યુ પહેલા કરિશ્મા કપૂરે એવી વાત કરી નાખી જેને સાંભળીને તમે ચોંકી જશો. એક ઇન્ટરવ્યુમાં 24 વર્ષ પહેલા આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં આમિર ખાન સાથે કિસિંગ […]

Continue Reading

કમાલઃ છત્રીની જેમ ખૂલતો ને બંધ થતો અવનવો બ્રિજ બનાવાયો ઑસ્ટ્રિયામાં

ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના સંશોધકોએ છત્રીની માફક ખૂલતા અને બંધ થતા બ્રિજ માટેનું કામ પૂરું કર્યું છે. ટેક્નૉલૉજીના સંશોધન માટે બનાવેલો પ્રથમ બ્રિજ ૨૩૬ ફુટ લાંબો છે. ઑસ્ટ્રિયા અને હંગેરી વચ્ચે જ્યાં નવો મોટરવે બંધાય છે એવા લાફનિત્ઝ નદીના સાંકડા પટને આવરી લે છે. નદીની ઉપર બ્રિજનું વર્ટિકલ ઍસેમ્બલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી […]

Continue Reading

નિર્ણય / દિલ્હી હિંસા મામલે સંસદમાં હોબાળા વચ્ચે મોદી સરકાર ઉઠાવવા જઇ રહી છે આ પગલું, વિપક્ષને લાગશે ઝટકો

દિલ્હી હિંસાને લઇને સંસદમાં ચાલી રહેલા હંગામાની વચ્ચે મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને અનુદાન માટેની માંગણીઓ પસાર કરવા માટે ‘ગિલોટિન’ નક્કી કર્યું છે. આ અંગેનો નિર્ણય સરકાર પહેલા પણ કરતી રહી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું હોય છે. મોદી સરકારે ‘ગિલોટિન’ લાવવાનું નક્કી કર્યું સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું […]

Continue Reading

પપ્પાએ શાકભાજી વેચી મોટી કરી પછી દીકરીએ શહેર છોડ્યું, હવે વર્લ્ડ કપમાં જલવો બતાવ્યો

સફળતા બધાને દેખાય છે, પરંતુ તેની પાછળનું સંઘર્ષ કોઈ નથી જોતું. રાધા યાદવની સ્ટોરી પણ આવી જ છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વિમેન્સ ટી 20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ચાર વિકેટ ઝડપી લીધા બાદ રાધા યાદવના નામની દરેક જીભ પર ચર્ચા થાય છે, પરંતુ ટેનિસ બોલ ક્રિકેટમાં ફાસ્ટ બોલરથી સ્પિનર ​​સુધીની મુસાફરી કેવી રીતે કરવી? બહુ […]

Continue Reading

કોરાનાથી બચવા ભારતની ‘નમસ્તે’ કરવાની પ્રથા અપનાવોઃ ઈઝારાયેલના પીએમની અપીલ

કોરોના વાયરસે દુનિયાભરમાં સેંકડો દેશોને પોતાની અડફેટમાં લીધા છે. ચીન બાદ મિડલ ઈસ્ટના દેશ ઈરાનમાં તેનો સૌથી વધારે ખતરો છે. ઈરાનમાં આ વાયરસના કારણે 92 લોકોના મોત થયા છે અને 3000 કેસ સામે આવી ચુક્યા છે. આ સંજોગોમાં ઈરાનની આસપાસના દેશો પર પણ આ વાયરસનુ જોખમ ઉભુ થયુ છે.તેવામાં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પોતાના દેશવાસીઓને […]

Continue Reading

કોમી એખલાસ : બોર્ડની પરીક્ષામાં બીમારીથી પીડાતી હિન્દુ છાત્રાનો રાઇટર બન્યો મુસ્લિમ વિદ્યાર્થી

શહેરની એકનાથ રાનડે વિદ્યાલયમાં અભ્યાસ કરતી દિવ્યાંગ છાત્રા કરિશ્મા કર્દમના લહિયા (writer) તરીકે પેપર લખી વિદ્યાર્થી મહમદ જાફર સહારો બન્યો છે. હિન્દુ છાત્રાનો લહિયો બની મુસ્લિમ વિદ્યાર્થી પરીક્ષા આપી. જન્મથી જ સેરેબ્રલ પાલ્સી અને મેન્ટલી રીટાયર્ડ કરિશ્માનાં અત્યાર સુધી આઠ ઓપરેશન થઈ ચૂક્યા છે. કુદરતનાં કરિશ્મારૂપ કરિશ્માનો લહિયો બની મુસ્લિમ વિદ્યાર્થી પરીક્ષા આપશે ત્યારે કોમી […]

Continue Reading

નિર્ણય / 6 કરોડ નોકરીયાતો માટે ખરાબ સમાચાર! મોદી સરકારે PFમાં કરેલા આ ફેરફાર થી લાગશે ઝટકો

આપના પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને નિર્ણય લેવાયો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.65થી ઘટાડીને 8.50 ટકા કરી દેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું ટોચનું એકમ CBTની બેઠકમાં આમ નિર્ણય લેવાયો છે. પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને મોટો નિર્ણય નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.50 ટકા કરી દેવાયો ઇપીએફઓ પર […]

Continue Reading

નિર્ભયા કેસ / નિર્ભયા કેસના ચારેય ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ, 20 માર્ચે સવારે 5.30 વાગે ફાંસી

નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું. જેમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને 20 માર્ચના રોજ સવારે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એપી સિંહે ગુનેગારોને મળવા માટે મંજૂરી માંગી છે. વકીલને પવન – અક્ષને મળવાને મજૂરી મળી પટિયાલા કોર્ટે ગુનેગારોની ફાંસીની તારીખ નક્કી કરી અક્ષયનો એક વિકલ્પ બાકી છે હોવાનું વકીલનું રટણ પટિયાલા કોર્ટે નિર્ભયાના […]

Continue Reading