લાખો ગ્રાહકો મુશ્કેલીમાં, યશ બેંકમાં RBIએ વહીવટદારની નિમણુંક કરી, તમે રૂ.50 હજાર જ ઉપાડી શકશો
છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે યશ બેંકને લઇને કોઇ ખરાબ સમાચાર સામે આવશે અને તેવું જ થયું, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યશ બેંકની કમિટી વિખેરી નાખી છે અને બેંકમાં વહીવટદારની નિમણુંક કરી દીધી છે, એક વ્યક્તિ મહિને માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે, જેથી લાખો ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેના બેંક […]
Continue Reading
