ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગની બીમારીનું રહસ્ય વધુ ઘેરાયુ, ચીનથી આવ્યા મોટા સમાચાર

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના બીમાર થયાના સમાચારની વચ્ચે ચીનથી ડૉકટરની એક ટીમ કોરિયા મોકલ્યાના સમાચાર આવ્યા છે તેના લીધે અટકળો તેજ થઇ ગઇ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તેને લઇને કોઇ જ સત્તાવાર માહિતી નથી. જો કે છેલ્લાં કેટલાંક દિવસથી એવા સમાચાર આવ્યા હતા કે કાર્ડિયોવેસ્ક્યુલેર બીમારી માટે સર્જરી બાદ તેની […]

Continue Reading

‘આત્મનિર્ભરતા’ કોરોનામાંથી શીખવા મળેલો સૌથી મોટો બોધપાઠ – મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પંચાયતી રાજના દિવસે સમગ્ર દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરી. વડાપ્રધાને ચર્ચા દરમિયાન કોરોના વાઈરસથી લઈને ગામડાઓના વિકાસ કાર્યો પર સરપંચો અને ગ્રામ પ્રધાનો સાથે વાત કરી. આ સમયે તેમણે ગામડાઓ માટે ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ એમ બે મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી. આ બંને જાહેરાતો એક રીતે પંચાયતોના ડિજિટલીકરણની શરૂઆત […]

Continue Reading

જાણો કઈ અભિનેત્રીએ ડોક્ટર્સને આપી 1000 PPE કિટ

કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પૂરતી સુરક્ષાની જરૂર રહે છે. તેઓને ઇન્ફેક્શનથી બચવા માટે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટની જરૂર પડે છે. વિદ્યા બાલને ભારતની હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફને કુલ 1000 PPE કિટ્સ ડોનેટ કરી છે. તેણે આ સિવાય અન્ય 1000 કિટ્સ માટે પૈસા એકઠા કરવાની શપથ પણ લીધી છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં કટ્ટરવાદી મૌલવીઓ સામે સરકાર ઝુકી, મસ્જિદો ખોલવા તૈયાર

પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઇમરાન ખાનની સરકારે મસ્જિદોને બંધ કરાવી દીધી છે પણ પાકિસ્તાનના કટ્ટરવાદીઓ સામે તેમના આ આદેશની કોઇ જ અસર નથી થઇ રહી અને મસ્જિદોને ખોલીને નમાઝ પઢવા લાગ્યા છે. શુક્રવારે પાકિસ્તાનના અનેક મૌલવીઓ, ઇમામે ફતવો જારી કરીને લોકોને મસ્જિદો ખોલવાનું કહેતા અનેક લોકો મસ્જિદ પર […]

Continue Reading

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંધવારી ભથ્થું રોકવુ અસંવેદનશીલ અને અમાનવીય : રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે. તેમજ તેમણે કહ્યું છે કે કોરોના સંકટના ઉકેલ માટે સરકારનું વલણ અસંવેદનશીલ અને અમાનવીય છે. તેમણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંધવારી ભથ્થાને સ્થગિત કરવાના સરકાર નિર્ણયને ટાંકતા કહ્યું કે કેન્દ્ર સરકાર લોકડાઉનમા મજૂરો અને સમગ્ર વસ્તીનું ધ્યાન નહીં રાખવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ […]

Continue Reading

ઈન્ડસ્ટ્રીઝને રાહત આપવા મોદી સરકાર આપી શકે છે મોટુ પેકેજ, મળી રહી છે મહત્વની બેઠક

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પીએમ મોદી અને નાણા પ્રધાન વચ્ચે આજે મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં દેશની ઈન્ડસ્ટ્રીઝ માટે રાહત પેકેજ પર મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ૧.૭ લાખ કરોડથી મોટા પેકેજની સરકાર જાહેરાત કરી શકે છે. જોકે, ઉદ્યોગ જગત ૯થી ૨૩ લાખ કરોડની માગ કરી રહ્યુ છે. આ […]

Continue Reading

લોકડાઉન ખુલે પછી પણ 1 મહિનો વિદેશથી કાચા હીરા નહીં મગાવતા, કોણે કરી આવી અપીલ

વિશ્વભરમાં કોરાનાની મહામારીને કારણે ધંધા ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે તેમાં હીરાઉદ્યોગ પણ બાકાત નથી.ડાયંમડના ધંધામાં વેલ્યુ મોટી હોવાને કારણે નુકશાનની માત્રા વધારે છે. આવા સંજોગોમાં ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)એ તમામ ઉદ્યોગકારાને અપીલ કરી છે કે લોકડાઉન સંપૂર્ણપણે ખુલે પછી એક મહિના સુધી રફની આયાત ન […]

Continue Reading

અમદાવાદ, સુરત અને રાજકોટમાં આજથી કોરોના ક્ફર્યુ હટ્યો, લોકો રસ્તે નીકળી પડ્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે પણ તેમ છતાં અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી ક્ફર્યુ હટાવી લેવાયો છે અને અમદાવાદના ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલા એરિયાને પણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત કોરોનામાં ભારતમાં બીજા નંબર પર છે જે ખરેખર ચિંતનીય બાબત છે. ગુજરાત કોરોના મામલે ભારતમાં બીજા નંબરે લોકડાઉન યથાવત ક્ફર્યુ હટ્યો રોડ રસ્તા પર લોકોનો […]

Continue Reading

એપ્રિલમાં દેશમાં કુલ 15.40 કરોડ હાઇડ્રોક્સિકલોરોક્વિન ઉપલબ્ધ કરાવાશે

એપ્રિલ મહિનામાં દેશના બજારોમાં કોરોનાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સિકલોરોક્વિનની ૧૫.૪૦ કરોડ ગોળીઓ ઠાલવવનું સરકારનું આયોજન છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. સરકાર દેશમાં પૂરતો જથ્થો રાખીને ૬૨ દેશોમાં આ દવાની નિકાસ કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં દેશમાં દર મહિને ૨ થી ૨.૫ કરોડ ગોળીની જરૃર પડે છે. એપ્રિલ મહિનામાં ફાર્માની રિટેલ દુકાનોને […]

Continue Reading

લૉકડાઉન 2.0 માં આખરે અમિત શાહે કેમ ભરવું પડ્યું આ પગલું, કોરોના સામેની લડાઈ પડી રહી હતી નબળી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનીં જંગમાં જોડાયેલા ડૉકટર, નર્સ અને મેડિકલ કર્મચારીઓ થઇ રહેલા હુમલા અને તેમની સાથેની ગેરવર્તૂણકને લઇને સામે આવી રહેલા સતત સમાચારો બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અધ્યાદેશ લાવી તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન 2.0 માં વટહુકમ લાવીને પોતાની શક્તિ બતાવવી પડી. એકવાર નહીં, […]

Continue Reading