કાશ્મીરની મુલાકાત આંતરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ કેમ લઈ રહ્યું છે?

યુરોપિયન સંઘના સાંસદોનું એક 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીર ખીણની મુલાકાત લેશે. 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવ્યા બાદ કોઈ વિદેશી રાજકારણીઓ પહેલીવાર ખીણની મુલાકાત લેશે. યુરોપિયન સંઘના સાંસદોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જે દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે, “આતંકવાદીઓનું સમર્થન, પ્રોત્સાહન આપનાર, આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર કે […]

Continue Reading

ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોરને ઠાકોરસેના કેમ જિતાડી ન શકી?

ગત અઠવાડિયે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનો પરાજય થયો. જેઓ ભાજપના નેતાની સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન પણ છે. ઠાકોરસેના અને ભાજપના સંગઠનનું પીઠબળ હોવા છતાં રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરના પરાજયે ભલભલાને ચોંકાવી દીધા હતા. ઠાકોરસેના અને ભાજપે પૂરું જોર લગાવી દીધું, એ છતાં પણ અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કયાં પરિબળોએ ભાગ […]

Continue Reading

માઇક્રોસોફ્ટે એમેઝોનને પછાડી પેન્ટાગોનનો ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ મેળવ્યો

એમેઝોનના સૃથાપક અને સીઇઓ જેફ બેઝોસ તથા તેમની કલાઉડ કંપની એમેઝોન વેબ સર્વિસીસ(એડબ્લ્યુએસ)ને આંચકો આપતા અમેરિકન સરકારે પેન્ટાગોનના ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ માઇક્રોસોફ્ટને આપી દીધો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે જોઇન્ટ એન્ટરપ્રાઇઝ ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર(જેઇડીઆઇ) ઓળખાતો આ કલાઉન્ડ કોન્ટ્રાક્ટ સંરક્ષણ વિભાગને મદદ કરવા માટે એન્ટરપ્રાઇઝ લેવલ, કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એઝ અ સર્વિસ(આઇએએએસ) […]

Continue Reading

રાહુલનો મોદી સરકારને સવાલ: કાશ્મીરમાં યુરોપના સાંસદોનું સ્વાગત, દેશના નેતાઓ પર પ્રતિબંધ શા માટે?

યુરોપિયન યુનિયન સંસદના 27 સાંસદ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાના છે. ત્યારે યુરોપિયન યુનિયનના સાસંદોની કાશ્મીર મુલાકાતને લઈ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રાયસ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે કાશ્મીર મુલાકાત માટે યુરોપિયન યુનિયનના સાંસદોનું સ્વાગત થઈ રહ્યું છે. પરંતુ અમારા જવા પર પ્રતિબંધ છે. મહત્વનું છે કે સોમવારે દિલ્હીમાં આ સાંસદોએ પીએમ […]

Continue Reading

રિયાધ પહોંચ્યાં PM મોદી, સાઉદીનાં ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

પીએમ નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સાઉદી અરબ પહોંચ્યા હતા. તે એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં ઉમળકાભેર તેઓનું સ્વાગત કરાયું હતું. પીએમ મોદી પોતાના બે દિવસય પ્રવાસ પર સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર પહોંચ્યા છે. પોતાની આ યાત્રા સમયે પીએમ મોદી સાઉદીના ક્રાઉમ […]

Continue Reading

ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

ઘરેલુ ઉપચારમાં અને વાણંદની દુકાનમાં ફટકડીનો ઉપયોગ થતાં તો તમે ઘણીવાર જોઈ હશે. પરંતુ તેના વાસ્તુ ઉપાય વિશે તમે ક્યારેય સાંભળ્યુ નહી હોય. ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે ઘરેલું ઉપાયની સાથે સાથે વાસ્તુ ઉપાય માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જો તમારા ઘર કે ઓફિસમાં કોઈ પણ પ્રકારનું વાસ્તુ દોષ છે તો તેને […]

Continue Reading

ટેક્સ / આર્થિક મોરચે સરકારને ફરી લાગી શકે છે ઝટકો, ટેક્સ કલેક્શનમાં ઘટાડાના સંકેત

સરકાર માટે આર્થિક મોરચે એક ખરાબ સમાચાર છે. આ વર્ષે તેની કમાણી 2 લાખ કરોડ સુધી ઘટી શકે છે. આ વર્ષ ટેક્સ કલેક્શનના અનુમાન આમ બતાવી રહ્યા છે. 5 જુલાઇએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજુ કર્યું. તેમા લગભગ 25 લાખ કરોડની કમાણીનું અનુમાન બતાવ્યું હતું. પરંતુ હવે ન માત્ર અર્થવ્યવસ્થાની ઝડપ પણ ઘડી […]

Continue Reading

રૂમાં બમ્પર પાક વચ્ચે નિકાસ વધારવા શરુ થયેલા પ્રયત્નો: મંડી ટેક્સ નાબુદ થવાની પણ શક્યતા

મુંબઈ તેલિબિયાં બજાર આજે મહારાષ્ટ્રમાં ચુંટણીના પગલે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે નવા વેપારો નહિંવત હતા. વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ૧૦ તથા ૪ પોઈન્ટનો સુધારો જ્યારે દૂરની ડિલીવરીમાં ૧ તથા ૫ પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યો હતો. ત્યાં પામ પ્રોડકટના ભાવ આજે અઢી ડોલર ઉંચકાયા હતા. દરમિયાન આજે મળેલા નિર્દેશો મુજબ […]

Continue Reading

સીરિયા છોડતા પહેલાં USએ વિસ્ફોટકોથી પોતાના જ એર બેઝનો સફાયો કર્યો

અમેરિકી સશસ્ત્ર દળોએ ઉત્તરી સીરિયાના અલ-હસાકા પ્રાંતમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લેતા પહેલા અને એર બેઝ છોડતા પહેલા તેનો વિનાશ કર્યો હતો. હકીકતે અમેરિકી ફોજ તે એર બેઝને છોડીને જઈ રહી હતી અને માટે જ એર બેઝને ખાલી કરતા પહેલા સૈનિકોએ બોમ્બવર્ષા કરીને તેને નેસ્તનાબુદ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ તાલ તમ્રના શહેર પાસે […]

Continue Reading

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

ભારતભરમાં દિવાળીના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક થાય છે. દિવાળી પહેલા આવતી ધનતેરસનું પણ વિશેષ મહત્વ હોય છે. ધનતેરસ પર ખાસ પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ધન અને આરોગ્ય માટે ભગવાન ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો પર્વ 25 ઓક્ટોબર રોજ ઉજવાશે. માન્યતા છે કે ધનતેરસ પર ખાસ વસ્તુઓની ખરીદી કરવાથી […]

Continue Reading