રાજનીતિ / અશોક ગેહલોત બની શકે છે કોંગ્રેસના અધ્યક્ષ, જલ્દી થઇ શકે છે એલાન

સ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોત જલ્દી રાહુલ ગાંધીની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી અશોક ગેહલોતને આ અંગે તૈયાર રહેવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે. જો કે હજુ સુધી આ અંગે નક્કી થયું નથી કે અશોક ગેહલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ હશે કે બીજા બે-ત્રણ નેતાઓ […]

Continue Reading

દક્ષિણ આફ્રિકાની વિશ્વ કપમાં કમનસીબી નથી, ન્યૂઝીલૅન્ડ એક ખતરનાક ટીમ છે

કૅપ્ટન કેન વિલિયમ્સન અને કોલિન ડી ગ્રેન્ડહોમની શાનદાર બૅટિંગની મદદથી ન્યૂઝીલૅન્ડે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની વિજયકૂચ જારી રાખીને બુધવારે સાઉથ આફ્રિકા સામે ચાર વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. આ સાથે વર્તમાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશવાની સાઉથ આફ્રિકાની આશા ઉપર પાણી ફરી ગયું હતું. સાઉથ આફ્રિકાની કમનસીબી જારી રહી છે કેમ કે […]

Continue Reading

અક્ષય કુમાર અને વિપુલ શાહ રૂપેરી પડદે સાથે કામ કરશે

અક્ષય કુમાર હાલ ‘સૂર્યવંશી’ની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ કામ કરી રહી છે.અક્ષયનો આગામી પ્રોજેક્ટ વિપુલ શાહ સાથે હોવાની શક્યતા છે. અક્ષય કુમાર અને વિપુલ શાહે અત્યાર સુધીમાં ચાર સુપરહિટ ફિલ્મો કરી છે. જેમાં ‘આંખે, વક્ત,નમસ્તે લંડન જેવી ફિલ્મો સામેલ છે. હવે આ જોડી રૂપેરી પડદે ફરી સાથે કામ કરવા […]

Continue Reading

આગામી બજેટમાં આવકવેરા ધારામાં મોટાપાયે સુધારા જાહેર થવા સંભવ

પ્રત્યક્ષ વેરાના કાનૂનમાં ઘણા લાંબા સમયથી સુધારો કરવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે એમાં સક્રિયતા આવવાની અપેક્ષા છે. નવી સરકારને સંપૂર્ણ બહુમતી મળી ગઈ છે તેમજ જીએસટીના અમલીકરણની ગાડી પાટે ચઢી ગઈ છે એટલે હવે સરકાર આવકવેરા ધારામાં મોટાપાયે સુધારા કરવા બાબતે ફોક્સ કરવા માગે છે. માહિતગાર સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતમુજબ પાંચમી જુલાઈએ રજૂ […]

Continue Reading

શું બિહારના મુઝફ્ફરપુરમાં બાળકોનાં મૃત્યુનું કારણ લીચી છે?

મુઝફ્ફરપુરમાં ઍક્યૂટ ઇનસેફિલાઇટિસ સિન્ડ્રોમ (એઇસ)ના કારણે મૃત્યુ પામેલાં બાળકોનો આંકડો 108 પર પહોંચી ગયો છે. આ વચ્ચે શહેરની શાન અને ‘ફળોની રાણી’ તરીકે ઓળખાતી લીચી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. ચિકિત્સા વિશેષજ્ઞોની સાથે સાથે બિહાર સરકારના મંત્રીઓ સુધી દરેક વ્યક્તિએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે બાળકોનાં મૃત્યુ પાછળ તેમનું લીચી ખાવું પણ એક કારણ […]

Continue Reading

ઓવૈસીએ શપથ લીધા તો લાગ્યા જય શ્રીરામના નારા, ઓવૈસીએ જવાબ આપ્યો, ‘જય ભીમ’

લોકસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના ચીફ અને હૈદ્રાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસી શપથ લેવા માટે ઉભા થતાની સાથે જ ભાજપના કેટલા સાંસદોએ જય શ્રી રામ અને વંદેમારતમના નારા લગાવ્યા હતા. ઓવૈસીએ સાંસદોને હાથથી ઈશારો કરીને વધારે જોરથી નારા લગાવવા માટે કહ્યુ હતુ. […]

Continue Reading

2010થી 2017 દરમિયાન અમેરિકામાં ભારતીયોની વસતીમાં 38 ટકા વધારો

૨૦૧૦ અને ૨૦૧૭ દરમિયાનના સાત વર્ષો દરમિયાન અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તીમાં ૩૮ ટકા વધારો થયો છે તેમ સાઉથ એશિયન એડવોક્સી ગુ્રપે એક નિવેદનમાં જણાવ્યું છે. સાઉથ એશિયન અમેરિકન લિડિંગ ટુગેધર(સાલ્ટ) એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૧૭માં અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪૪,૦૨,૩૬૩ હતી. જે ૨૦૧૦માં ૩૧,૮૩,૦૬૩ હતી. એટલે કે સાત વર્ષોમાં અમેરિકામાં ભારતીયોની વસ્તીમાં ૩૮ ટકાનો […]

Continue Reading

સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ સહી કરવાનુ ભુલી ગયા રાહુલ ગાંધી

લોકસભાના 17મા સત્રનો ગઈકાલે પ્રારંભ થઈ ચુક્યો છે. લોકસભાના સત્રના પહેલા દિવસે પીએમ મોદી સહીત તમામ સંસદ સભ્યોએ લોકસભાના સભ્યપદના શપથ લીધા હતા.જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થતો હતો. ચોથી વખત લોકસભાના સભ્ય બનેલા રાહુલ ગાંધીએ જોકે શપથ લીધા બાદ છબરડો વાળ્યો હતો. રાહુલ ગાંધીએ શપથ તો લીધા હતા પણ એ પછી સંસદ […]

Continue Reading

સરફરાઝે હારનો દોષ પોતાની લીડરશીપની જગ્યાએ ખેલાડીઓ પર ઢોળી દીધો

ભારતના હાથે વર્લ્ડકપમાં મળેલા પરાજય બાદ પાક ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે સાથી ખેલાડીઓને લાંબુ લચક ભાષણ આપ્યુ હતુ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, આ દરમિયાન સરફરાઝે ખેલાડીઓને પ્રદર્શન સુધારવા માટે રીતસરની ધમકી જ આપી દીધી હતી. સરફરાઝે કહ્યુ હતુ કે, તમારે જવાબદારી લઈને રમવુ પડશે અને સારૂ પ્રદર્શન કરવુ પડશે.નહીતર પાકિસ્તાની ચાહકોના ગુસ્સા અને […]

Continue Reading

અનંતનાગમાં 24 કલાકની અંદર બીજી અથડામણ, સુરક્ષાબળે 2-3 આતંકીઓને ઘેર્યા

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સેનાએ એક ઘરમાં છુપાયેલા ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં અનંતનાગમાં આ બીજી અથડામણ છે. જેમાં સુરક્ષાબળે વઘામાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. અહીં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની સેનાને માહિતી મળી હતી. આ […]

Continue Reading