દિલ્હીમાં સેના અને રૉની ઓફિસ પર પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ હુમલાનું ષડયંત્ર રચ્યું
પાકિસ્તાનના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબાએ રાજધાની દિલ્હીમાં સેના અને રૉની ઓફિસ પર હુમલાનું ષડયંત્ર રચ્યું છે. આ વાતનો ખુલાસો બુધવારે ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગુપ્તચર એજન્સીઓ પાસે ઇનપુટ છે કે આતંકી સંગઠનોએ હુમલાની યોજનાઓ બનાવી છે. ઓક્ટોબરના અંતમાં હુમલો કરવાનું ષડયંત્ર ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે સૂત્રોએ દાવો કર્યો છે કે […]
Continue Reading
