ગુજરાતમાં લીલો દુકાળ, ખેતીમાં 25 હજાર કરોડથી વધુનું નુકસાન
ગુજરાતમાં વધુ પડતો વરસાદ પડતાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે, અતિવૃષ્ટિના કારણે તલ-બાજરી-જુવાર સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, કપાસ-મગફળીમાં પણ નુકસાન છે, અંદાજે ૨૫ હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન થયું છે, આ સ્થિતિમાં તાત્કાલિક સરવે કરાવી ખેડૂતોને પાક વીમાની રકમ તેમજ જરૂરી સહાય ખેડૂતોને ચૂકવવી જોઈએ તેવી માગણી મંગળવારે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ […]
Continue Reading
