ગુજરાતમાં સરેરાશ વરસાદ 129.43 ટકા, સૌથી વરસાદ વધુ કચ્છ ઝોનમાં 148.10 ટકા

રાજ્યમાં ચોમાસાએ હજુ એની જમાવટ ચાલુ રાખી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 58 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં ધાંગધ્રા તાલુકામાં 110 મી.મી. અને કોટડા-સાંઘાણીમાં 98 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.27/09/2019 સવારે 7.00 કલાકે પુરા થતાચોવીસ કલાક […]

Continue Reading

ગ્રાઉન્ડ(મોટા)માંથી ગરબા ગલી(શેરી)માં પહોંચ્યા, સતત ત્રીજા વર્ષે પાર્ટી પ્લોટોમાં ગરબા આયોજન ઘટ્યા

ગુજરાતમાંથી વિશ્વ સ્તરે પહોંચેલા નવરાત્રી મહોત્સવને લઈ આ વખતે સમગ્ર રાજ્યમાં નિરસતાનો માહોલ છે. આ વર્ષે ગરબા આયોજકોને વરસાદ, ફાયર સેફ્ટી, પાર્કિંગ અને ઈન્સ્યોરન્સ જેવી સમસ્યાઓ નડી રહી હોવાથી પાર્ટી પ્લોટને બદલે શેરી ગરબાઓનો ફરી ટ્રેન્ડ શરૂ થયો છે. ચાલુ વર્ષે અમદાવાદમાં 45 જેટલા પાર્ટીપ્લોટમાં જ ગરબાઓ આયોજન છે તો બીજી બાજુ 2500થી વધુ જગ્યાએ […]

Continue Reading

આર્થિક સુસ્તી દૂર કરવાના સતત પ્રયાસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કહ્યું મંત્રાલયોને સમયે પૈસા મળી જશે

આર્થિક સુસ્તી દૂર કરવા માટે કેન્દ્રની મોદી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરકાર તરફથી આર્થિક બાબતે સતત નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ અંતર્ગત શુક્રવારે નિર્મલા સીતારમણે ફાઈનાન્સ સેક્રેટરીસ અને મહત્વના મંત્રાલયોના નાણાંકીય સલાહાકારો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં […]

Continue Reading

મોદીએ કહ્યું- ભારતે વિશ્વને યુદ્ધ નહિ, બુદ્ધ આપ્યા; આ કારણે આજે અમારા અવાજમાં આતંક વિરુદ્ધ આક્રોશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કર્યું હતું. અહી યુએનમાં તેમનું બીજું ભાષણ હતું. મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જયંતી પર અહીં સંબોધન કરવું તે ગર્વનો વિષય છે. તેમણે કહ્યું કે ભારતે મને પહેલા કરતા મજબૂત જનાદેશ આપ્યો છે, આ કારણ હું અહીં બીજી વખત ઉભો છું. મોદીએ આતંકવાદ પર પણ ચર્ચા […]

Continue Reading

GSKએ જેનટેક ટેબલેટ બજારમાંથી હટાવવાનો નિર્ણય કર્યો, તેમાં કેન્સરના તત્વ હોવાનો રિપોર્ટ

ગ્લેક્સોસ્મિથક્લાઈન(GSK) ફાર્માએ ભારત સહિત વિશ્વના બજારોમાંથી રેનિટિડાઈન હાઈડ્રોક્લોરાઈડ(જેનટેક) ટેબલેટને પરત લેવાની જાહેરાત બુધવારે કરી છે. આ દવાનો ઉપયોગ એસિડિટી માટે થાય છે. અમેરિકામાં ડ્રગ રેગ્યુલેટરની તપાસમાં કેટલીક કંપનીઓની રેનિટિડીન દવાઓમાં કેન્સર પેદા કરનારા તત્વો મળ્યાના રિપોર્ટના કારણે GSKએ સાવચેતીના પગલા તરીકે તેને બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. રેનિટિડીન એસિડિટી માટે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ […]

Continue Reading

પુણેમાં 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, 12ના મોત, 1000 પશુ મર્યા, પાણીમાં તણાયેલી ગાડીઓનો ખડકલો થયો

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વરસાદ અને દિવાલ પડવાની ઘટનાઓમાં લગભગ 12 લોકોનું મોત થયું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. બીજી તરફ બુધવારે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા 11 હજાર લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતાં. પોલીસ પ્રમાણે હજુ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે અને બચાવકાર્ય ચાલુ છે. રિપોર્ટ પ્રમાણે […]

Continue Reading

દિલ્હી અને ટોરન્ટો વચ્ચે નવી એર ઈન્ડિયા ફ્લાઇટ આવતીકાલથી શરુ થશે, અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરશે

ટોરન્ટો અને નવી દિલ્હીને જોડતી એર ઈન્ડિયાની ફ્લાઇટનો ઇન્તઝાર હવે ખતમ થયો છે. 27 સપ્ટેમ્બરથી આ રૂટમાં નવી ફ્લાઇટ શરુ કરવાની એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે. આ દિવસે વિશ્વ પ્રવાસન દિવસ પણ છે. આવતી કાલથી આ ફ્લાઇટ દિલ્હીથી ટોરન્ટો માટે ત્રણ વખત ઉડાન ભરશે. આ રૂટમાં સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે ફ્લાઇટ ઓપરેટ કરશે. એક […]

Continue Reading

INS ખંડેરી સબમરિન 28 સપ્ટેમ્બરે નેવીના ફ્લીટમાં સામેલ થશે, 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે

સમુદ્રમાં એક બે દિવસ નહીં પરંતુ 40 થી 45 દિવસ અને 12 હજાર કિલોમીટર સુધી લગભગ 350 મીટરની ઉંડાઇમાં જઇને ડૂબકી મારનારી સબમરિન નેવીના ફ્લીટમાં સામેલ થવા માટે તૈયાર છે. ભારતની આ સબમરિન અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોવાથી દુશ્મન દેશની સરખામણીમાં ભારતની તાકાત ઘણી વધી ગઇ છે. 28 સપ્ટેમ્બરે નેવીમાં સામેલ થશે કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન દલબીર […]

Continue Reading

PMC બેન્ક પર 6 મહિના માટે પ્રતિબંધ, ગ્રાહકો એક હજાર રુપિયાથી વધારે ઉપાડી નહી શકે

RBIએ કાર્યવાહી કરતા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર આગામી છ મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ હેઠળ બેન્ક કોઇ પણ આર્થિક વ્યવહાર જેવા કે બેન્ક લોન આપવા, લોન રિન્યુ કરવા, રોકાણ કે દેવા જમા લેવા વગેરે નહી કરી શકે. પીએમસી બેન્કમાં ખાતા ધરાવતા ગ્રાહકો માટે પણ હાલાકી ઉભી થઇ છે કારણ કે, આરબીઆઇના […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કાર પર સ્યાહી ફેંકીને કાળા ઝંડા દેખાડ્યા

બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવારે મુખ્યમંત્રી નીતીશકુમારે વિરોધનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન નીતીશકુમારનો વિરોધ કરી રહેલાં એક અજ્ઞાત સંગઠનના કાર્યકરોએ કાળા ઝંડા દેખાડીને તેમની કાર પર સ્યાહી ફેંકી હતી. બિહાર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશકુમાર મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલના કેમ્પસમાં 105 કરોડની યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટલાક […]

Continue Reading