ઓનલાઇન બુકીંગમાં નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂ. સર્વિસ ચાર્જ કાલથી લાગૂ થશે

IRCTC દ્વારા ટ્રેન ટિકિટની બુકીંગ પર 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ લાગશે. નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂપિયા ચાર્જ લાગશે. GST અલગથી લાગૂ થશે. IRCTCએ શુક્રવારે આ જાણકારી આપી હતી. IRCTC દ્વારા ભારતીય રેલવેની કેટરિંગ, ટુરીઝમ અને ઓનલાઇન ટિકિટની કામગીરી સંભાળવામાં આવે છે. પહેલા 20 અને 40 રૂપિયા ચાર્જ લાગતો […]

Continue Reading

ગુજરાતભરમાં 1 સપ્ટે.થી મતદાર ચકાસણી-નોંધણી કાર્યક્રમ, એપ કે પોર્ટલ પરથી સુધારા થઈ શકશે

એક સપ્ટેમ્બરથી રાજ્યભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં મતદાર યાદીમાં મતદારોના ફોટો સહિતની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અને તમામ મતદારોની વસતી વિષયક વિગતોની ચકાસણી તથા ઓથેન્ટિકેશન કરી શકાશે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા […]

Continue Reading

કશ્મીરીઓને સરકારની ભેટ, હવે કશ્મીરમાં પણ દોડશે મેટ્રો

કલમ 370 નાબુદ થયા બાદ સરકાર હવે કશ્મીરીઓને મોટી ભેટ આપવા જઇ રહી છે. થોડા જ વર્ષોમાં કશ્મીરી લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સરકારે શ્રીનગરમાં મેટ્રોના નિર્માણની તૈયારી કરી લીધી છે. વિશેષજ્ઞોનું માનીએ તો શ્રીનગરમાં મેટ્રો ટ્રેન માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. 2020 સુધી શ્રીનગરમાં કામ શરૂ થઇ શકે છે. […]

Continue Reading

સાન ઠેકાણે આવીઃ પાક વિદેશમંત્રીએ કહ્યુ, ભારત સાથે વાતચીત માટે તૈયાર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ જાત જાતના તરકટો કરનાર પાકિસ્તાનની બુધ્ધિ હવે ઠેકાણે આવતી હોય તેમ લાગે છે. અત્યાર સુધી યુધ્ધની ધમકી આપનાર પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ હવે કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત સાથે વાતચીતનો વિરોધ કયારેય કર્યો નથી પણ ભારત દ્વારા જે માહોલ બનાવાઈ રહ્યો છે તેમાં વાતચીતની શક્યતા નથી દેખાતી. […]

Continue Reading

જલગાંવના હાઉસિંગ કૌભાંડમાં પૂર્વ મંત્રી સુરેશ જૈનને 7 વર્ષની સજા, કોર્ટે 100 કરોડનો દંડ પણ ફટકાર્યો

મહારાષ્ટ્રની એક કોર્ટે હાઉસિંગ પ્રોજેક્ટમાં કૌભાંડ મામલે શનિવારે રાજ્યના બે પૂર્વ મંત્રી સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકર સહિત 48 લોકોને દોષિત ઠેરવ્યા હતા. ધુલે જિલ્લા સેશન્સ કોર્ટના સ્પેશલ જજ સૃષ્ટિ નીલકંઠે સુરેશ જૈનને 7 વર્ષની સજા સંભળાવી અને તેમના પર 100 કરોડનો દંડ લગાવ્યો હતો. દેવકરને 50 લાખના દંડ સાથે 5 વર્ષની જેલ જ્યારે અન્ય […]

Continue Reading

નિવૃત્તિ / PM મોદીના મહત્વના અધિકારી થઈ રહ્યાં છે રિટાયર, હવે પી.કે સિંહા સ્પેશ્યલ ડ્યુટી પર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા રિટાયર થઈ રહ્યાં છે. હકીકતમાં તેમણે કાર્યથી મુક્ત કરવા માટે અનુરોધ કર્યો હતો જેનો પીએમ મોદીએ સ્વીકાર કરી લીધો છે. જો કે આ સાથે જ પીએમ મોદીએ પૂર્વ કેબિનેટ સચિવ પી.કે સિન્હાને PMOમાં ઑફિસ ઑન સ્પેશ્યલ ડ્યુટી નિયુક્ત કર્યા છે. મિશ્રાની કાર્ય મુક્તિની પુષ્ટિ ખુદ PM મોદીએ ટ્વિટર […]

Continue Reading

INX મીડિયા કેસ : પી ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ કસ્ટીને કોર્ટે 2 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં ચિદમ્બરમની કસ્ટડીને પાંચ દિવસ લંબાવવા માંગ કરી હતી. વિશેષ જજ અજય કુમાર કુહારે ચિદમ્બરમની 2 સપ્ટેમ્બર સુધી કસ્ટડી લંબાવવા સીબીઆઈને મંજૂરી આપી હતી. એજન્સીએ કોર્ટને જણાવ્યું કે પૂર્વ નાણાં મંત્રી પૂછપરછમાં સહગયોગ […]

Continue Reading

સરકારે ઘણી બેંકોના મર્જરની કરી જાહેરાત, હવે દેશમાં 12 સરકારી બેન્ક રહેશે

ભારતીય ઇકોનોમીની સુસ્તીને દૂર કરવા માટે નાણા મંત્રી નિર્મલા સીતરમને ફરીથી એક વાર પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું, અમારી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીને બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બેકિંગ સેક્ટરને લઈને તેમને જણાવ્યું, લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બેકિંગ સેક્ટરમાં મર્જર નિર્મલા સીતરમને પંજાબ નેશનલ બેન્ક, યુનાઇટેડ બેન્ક ઓફ […]

Continue Reading

10 સપ્ટેમ્બરે આઈફોન 11નું લોન્ચિંગ થશે, પ્રથમવાર ટ્રિપલ રિયર કેમેરા મળશે, ફિંગરપ્રિન્ટ સેન્સર નહીં મળે

અમેરિકાની એપલ કંપનીએ આ વર્ષની પોતાની સૌથી મોટી ઇવેન્ટ માટે મીડિયાને ઇન્વિટેશન આપવાનું શરુ કરી દીધું છે. આ ઇવેન્ટમાં કંપની નવા ફ્લેગશિપ મોડલ આઈફોન 11ની સાથે આઈફોન XS અને આઈફોન XS મેક્સના અપગ્રેડેડ વેરિઅન્ટ પણ લોન્ચ કરશે. આ ઉપરાંત એપલ વોચ 4 પણ લોન્ચ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરે આ ઇવેન્ટ કેલિફોર્નિયામાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં સવારે […]

Continue Reading

દેશના નામે સંબોધનમાં જ ખુદ ઈમરાન ખાને કરાવી દીધી પાકિસ્તાનની ફજેતી

કાશ્મીર મામલે બરાબરની ધોબી પછાડ ખાધા બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું. દુનિયાના તમામ શક્તિશાળી દેશો અને ખુદ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કારમા પરાજય બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે. દેશના નામે સંબોધનમાં ઈમરાના ખાને ભારતને ધમકી આપવા […]

Continue Reading