પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી , કાલે 2 વાગે અંતિમ સંસ્કાર
પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હાલ અરુણ જેટલીના પાર્થિવ દેહને […]
Continue Reading
