પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી , કાલે 2 વાગે અંતિમ સંસ્કાર

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હાલ અરુણ જેટલીના પાર્થિવ દેહને […]

Continue Reading

બહેરિનમાં પણ રૂપે કાર્ડ ચાલશે, તમે અહીંના મિત્રોને ભારત આવવા માટે પ્રોત્સાહિત કરો – PM મોદી

પીએમ મોદી બહેરિન પહોંચ્યા છે. અહીં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારત અને બહેરિનના સંબંધોની વાત કરી હતી. મોટી સંખ્યામાં ભારતીયોને જોઇને મોદીએ કહ્યું કે મને લાગે છે હું ભારતમાં જ છું. મોદીએ કહ્યું અહીં પણ કૃષ્ણ ભગવાનની મોરલી તમારા હ્રદયમાં ગુંજતી હશે. મારું સૌભાગ્ય છે કે કાલે હું શ્રીનાથજીના મંદિર જઇને […]

Continue Reading

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિંદમ્બરમની તેમના નિવાસ સ્થાનેથી કરવામાં આવી ધરપકડ

આખરે 27 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ED અને CBI ટીમ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિંદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. પી. ચિંદમ્બરમને પકડવા માટે કોંગ્રેસ હેડક્વાટર્સથી CBI ટીમ તેમની પાછળ પાછળ તેમના નિવાસ સ્થાન સુધી ગઈ હતી. તેમના ઘરે એન્ટ્રી ન મળતાં દીવાલ કૂદીને ED અને CBI ના અધિકારીઓ તેમના ઘરમાં પહોંચ્યા હતા. ટોટલ CBI ની […]

Continue Reading

પી. ચિદંબરમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા ED અને CBIનો ઉપયોગ કરી રહી છે સરકાર: રાહુલ

INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પછી રાહુલ ગાંધીનો સાથ મળ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા ઇડી અને સીબીઆઇનો દુર ઉપયોગ કરી પી. ચિદંબરમની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે આ મામલે ટ્વિટ કરી હતી કે, ચિદંબરમની છબીને ખરાબ કરવા માટે મોદી સરકાર ઇડી […]

Continue Reading

ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કર્યો

સુપ્રીમ કોર્ટે બુધવારે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરની વચગાળાની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરના આગોતરા મંગળવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પી ચિદમ્બરની અરજીમાં કેટલીક ખામી છે જેથી અરજીને હાલ રદ કરવામાં આવી છે અને એટલા માટે તેના […]

Continue Reading

દિલ્હીમાં રૂ.131 કરોડના ખર્ચે ‘ગરવી ગુજરાત ભવન’નું નિર્માણ, પીએમ મોદી દ્વારા 2 સપ્ટે.એ લોકાર્પણ

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નીતિન પટેલ મુજબ, દિલ્હીના અકબર રોડ પર 131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરાત ભવનનું 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ ભવનના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નવા […]

Continue Reading

મોબાઈલ ઓફ કર્યો, અડધા રસ્તે ડ્રાઈવર-ક્લર્કને ઉતારીને ગાયબ થઈ ગયા ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીની ટીમ શોધી રહી છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા પછીથી ચિદમ્બરમ ગાયબ છે. ગાયબ થતાં પહેલાં તેમણે તેમના ડ્રાઈવર અને ક્લાર્કને અડધે રસ્તે જ ઉતારી દીધા હતા. ત્યારપછી તેમણે તેમનો ફોન પણ સ્વીચ ઓફ કરી […]

Continue Reading

ગુજરાતમાં બેફામ રોગચાળો, 97 લાખ લોહીના નમૂના લેવાયા, ઓગસ્ટમાં ડેંગ્યુના 367 અને મેલેરિયાના 1729 કેસ નોંધાયા

રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ વરસાદના વિરામ સાથે જ ગુજરાતભરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને લોકો ચિકનગુનિયા, ડેંગ્યુ, મેલેરિયા, ટાઈફોડનો શિકાર થઈ રહ્યા છે. રાજ્યભરમાં 1 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં 97 લાખથી વધુ લોહીના નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઓગસ્ટના 20 દિવસમાં […]

Continue Reading

પાકિસ્તાનમાં જતા પાણી પર કાપ મુકવા ભારત બનાવી રહ્યું છે પ્લાન

ભારત સરકારે પોતાના હિસ્સાનું પાણી પાકિસ્તાન જતું રોકવા પર કામ કરી રહ્યું છે. ભારત પોતાના હિસ્સાનું પાણીનો ઉપયોગ ખેતરો અને ઉદ્યોગો માટે કરવા માંગે છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, ભારતના હિસ્સાનું પાણી પાકિસ્તાન ચાલ્યું જાય છે. તેના પર અમે કામ કરી રહ્યાં છીએ કે કેવી રીતે અમે આપણા ભાગનું પાણી પાકિસ્તાન જતું […]

Continue Reading

દસ વર્ષની સૌથી ખરાબ સ્થિતિમાં ખાનગી કંપનીઓના સેલરી ઇન્ક્રીમેન્ટ

દેશમાં આર્થિક મંદીએ ખાનગી કંપનીઓની કમર તોડી નાંખી હોવાના અહેવાલ છે. જેના કારણે આ વર્ષે ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓના પગાર વધારા પર પ્રતિકૂળ અસર પડી છે. સીએમઆઇઇના આંકડાઓ આ વાતની ખાતરી કરે છે કે, ખાનગી ક્ષેત્રમાં આ વર્ષે પગાર વધારો વિતેલા 10 વર્ષના સૌથી નીચલા સ્તરે રહ્યો. દેશમાં બેરોજગારી દર 6.1 ટકા છે જે […]

Continue Reading