પૂર્વ ભારતીય ક્રિકેટર વી બી ચંદ્રશેખરે આત્મહત્યા કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્ફોટક બેટ્સમેન વી બી ચંદ્રશેખરનું 57 વર્ષની ઉંમરે ચેન્નઈમાં નિધન થયું હતું. છ દિવસ બાદ તેમનો 58મો જન્મદિવસ હતો તે પહેલા જ તેમના નિધનથી દિગજ્જ ક્રિકેટર્સ અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસના મતે વી બી ચંદ્રશેખરે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ગુરુવારે ચંદ્રશેખરે તેમના ઘરે ગળે ફાંસો ખાઈ […]

Continue Reading

નર્મદાના તટે શરૂ કરાયેલા રીવર રાફટીંગનો આકાશી નજારો આવ્યો સામે

નર્મદાના તટે પ્રવાસીઓ માટે રીવર રાફટીંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ રીવર રાફટીંગનો આકાશી નજારો અદભૂત લાગે છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસવીર અહલાદક છે. હાલમાં જ રાજ્ય સરકારે નર્મદામાં રીવર રાફટીંગની સુવિધા શરૂ કરી કેવડિયા આવતાં પ્રવાસનના આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે. રીવર રાફટીંગની શરૂઆત થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી […]

Continue Reading

નિવૃત્તિની અફવાઓ પર બોલ્યા ક્રિસ ગેઇલ, મેં હજુ નિવૃત્તિ જાહેર કરી નથી

પ્રવાસી ભારત સામેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચ વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલની અંતિમ વન-ડે મનાતી હતી પરંતુ મેચને અંતે યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેઇલે જાહેર કર્યું હતું કે તે હજી નિવૃત્ત થયો નથી. બુધવારની મેચમાં ક્રિસ ગેઇલ ખાસ 301 નંબરની જર્સી પહેરીને આવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે સૌથી વધુ વન-ડે ગેઇલ રમ્યો છે […]

Continue Reading

હોકી : ભારતીય મહિલા ટીમે જાપાનને ૨-૧ થી હરાવ્યું

ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી અને પ્રથમ જ ૧૦ મિનીટમાં જ તેમને ઘણી તક મળી ગઈ હતી. બંને ટીમો ઓલોમ્પિક રમતોના માર્ગદર્શિકા મુજબ ૧૬ ખેલાડીઓની સાથે રમી રહી હતી. બંનેએ સમય-સમય પર સંપૂર મેચ દરમિયાન ખેલાડીઓને અંદર બહાર કર્યા હતા. જાપાનને અવેજી ખેલાડીઓનો ફાયદો થયો અને ૨૯ વર્ષની મિતસુહાસીએ ટીમને બરાબરી અપાવી હતી. ભારતીય ટીમ […]

Continue Reading

પૂર્વ નાણામંત્રી જેટલીની તબિયત અતિ નાજુક થતા Life Support System પર રખાયા

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની સ્થિતિ અતિ નાજૂક હોવાના અહેવાલ છે, તેમને હાલમાં Life Support System પર રાખ્યા હોવાની માહિતી પ્રાપ્ય છે. જેટલી AIIMSમાં સારવાર હેઠળ છે. શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયા AIIMS પહોંચ્યા હતા. આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધન, બીજેપીના સતીશ ઉપાધ્યાય […]

Continue Reading

કાશ્મીરને લઇને રઘવાયા બનેલા પાકિસ્તાને બોલાવી હાઇ પ્રોફાઇલ બેઠક

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં જ્યારથી આર્ટિકલ 370 રદ કરી છે પાકિસ્તાને ધમપછાડા શરૂ કરી દીધા છે. કાશ્મીરને લઇને રઘવાયા બનેલા પાકિસ્તાને શનિવારે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાને કહ્યું કે, તેમની સેના ભારત તરફથી આવતા તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. કશ્મીરની સ્થિતિ અંગે પાકિસ્તાનના ટોચના અધિકારીઓએ આજે એક બેઠક કરી હતી. બેઠક બાદ […]

Continue Reading

રવિન્દ્ર જાડેજા અને પુનમ યાદવને મળશે અર્જુન એવોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પુનમ યાદવને આ વર્ષના અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયા છે. આ વર્ષના અર્જુન પુરસ્કારો માટે 19 એથલિટ્સને પસંદ કરાયા છે. BCCIએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને પુનમ યાદવનું નામ સામેલ છે. જ્યારે પેરા […]

Continue Reading

દિલ્હી: પાંચમા માળ સુધી પહોંચી AIIMSની આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે

દિલ્હીની જાણીતી હોસ્પિટલ એઈમ્સમાં આજે ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પહેલા અને બીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહીં છે અને મોટા ભાગે આગમાં કાબુ પણ મેળવી લીધો હતો. પરંતુ હવે આગ ત્રીજા માળથી થઇને પાંચમા […]

Continue Reading

જેટલીની સ્થિતિ ગંભીર, અમિત શાહ અને યોગી આદિત્યનાથ પછી માયાવતીએ પણ એમ્સ જઈ મુલાકાત કરી

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીની જ્યારથી તબિયત ખરાબ થઈ છે ત્યારથી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પક્ષ-વિપક્ષના ઘણાં નેતા તેમની મુલાકાત લઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમની તબિયત જોવા શુક્રવારે એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિત શાહ મોડી રાતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત જોવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે તેમની […]

Continue Reading

ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આજે સવારથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સેના તરફથી ભારે ગોળીબાર અને મોર્ટાર છોડવામાં આવી હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે સામ-સામે આ ગોળીબારમાં ભારતના એક જવાન શહીદ થયા છે. શનિવારે સવારે અંદાજે 6.30 વાગ્યાથી પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં આવેલી […]

Continue Reading