પૂર્વ ભારતીય ક્રિકેટર વી બી ચંદ્રશેખરે આત્મહત્યા કરી
પૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્ફોટક બેટ્સમેન વી બી ચંદ્રશેખરનું 57 વર્ષની ઉંમરે ચેન્નઈમાં નિધન થયું હતું. છ દિવસ બાદ તેમનો 58મો જન્મદિવસ હતો તે પહેલા જ તેમના નિધનથી દિગજ્જ ક્રિકેટર્સ અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસના મતે વી બી ચંદ્રશેખરે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ગુરુવારે ચંદ્રશેખરે તેમના ઘરે ગળે ફાંસો ખાઈ […]
Continue Reading
