કોંગ્રેસની કઠણાઈ: 370 જોઈએ છે, નથી જોઈતી, તટસ્થ રહેવાનું છે, મૂંગા રહેવાનું છે… શું કરવાનું છે એ જ ખબર નથી!

ભૂતકાળનો ભાર કોંગ્રેસ હવે ખમી શકતી નથી કોંગ્રેસ દેશનો સૌથી જૂનો પક્ષ છે એટલે સ્વાભાવિક રીતે જ તેના માથે કરેલાં કામોનું અને કરેલી ભૂલોનું ભારણ પણ સૌથી મોટું હોય. પરંતુ રાજનીતિ એને જ કહેવાય જે થયેલી ભૂલોને ભૂલવાડીને કરેલા કામોને મોટા કરી બતાવે. આ બાબતમાં કોંગ્રેસની સરખામણીએ ટૂંકી કારકિર્દી છતાં ભાજપ ગુરુ સાબિત થાય છે. […]

Continue Reading

નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો એલર્ટ, હાઈવે-પૂલો બંધ કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ અનેક ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું […]

Continue Reading

બે દિવસીય ભૂટાનની યાત્રા પર જશે PM મોદી, RuPay Card કરશે લોન્ચ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત 17-18 ઓગસ્ટની હશે. આ બે દિવસીય મુલાકાતે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની બાબતે વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. વળી, વડા પ્રધાન મોદી ત્યાં રુપે કાર્ડ શરૂ કરશે. વડા પ્રધાન ભૂટાનની મુલાકાત વડા પ્રધાન લોતેય ત્શેરીંગના આમંત્રણ પર થઈ રહી છે. વડા પ્રધાન […]

Continue Reading

વરસાદ / મહારાષ્ટ્રમાં જળબંબાકાર, કોલ્હાપુરમાં કહેરને પગલે 27 ના મોત

મહારાષ્ટ્રમાં પૂરના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી, સતારા અને કોલ્હાપુર તથા અકોલા વિસ્તારમાં સ્થિતિ ખૂબજ નાજુક બની છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં પૂર અને વરસાદના કારણે 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ ઉપરાંત કોંકણ અને સિંધુ દુર્ગ તથા રત્નાગિરિમાં પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જોઈએ આ અહેવાલ. મહારાષ્ટ્રમાં […]

Continue Reading

15મી ઓગસ્ટે જમ્મુમાં ત્રિરંગો લહેરાશે, રાજ્યની પંચાયતોને કેન્દ્રીય મંત્રીની સલાહ

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની હટાવી ભારત સાથે જોડવાના કેન્દ્રના નિર્ણય પછી કેન્દ્રીય રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીરની તમામ ગ્રામ પંચાયતોને 15મી ઓગસ્ટના રોજ ત્રિરંગો ફરકાવવાની સલાહ આપી છે. રેડ્ડીએ આ નિવેદન મીડિયા સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. બીજી તરફ પૂરી સંભાવનાઓ છે કે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવિનાશ રાય ખન્ના જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવાના […]

Continue Reading

J&K: જમ્મુમાંથી 144 હટાવાઈ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરના જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. હવે ત્યાં સ્થિતી સામાન્ય બની રહી છે. હવે જમ્મુમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. જો કે ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત છે. જમ્મુના ડેપ્યૂટી મેજિસ્ટ્રેટ સુષ્મા ચૌહાન પ્રમાણે કલમ 144ને જમ્મુ નગરની હદમાંથી […]

Continue Reading

માનસિક સંતુલન ગુમાવી ચુકેલા પાકિસ્તાને લીધો વધુ એક ભારત વિરોધી નિર્ણય

જમ્મુ-કાશ્મીરને લઇને ભારત તરફથી કરવામાં આવેલા નિર્ણય પછી પાકિસ્તાને પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને સતત એક પછી એક ભારત વિરોધી નિર્ણય કરી રહ્યું છે. હવે પાકિસ્તાને પાકિસ્તાન-ભારત બસ સેવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ ભારત-પાકિસ્તાન વચ્ચે લાહોરથી નવી દિલ્હી વચ્ચે ચાલનારી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા […]

Continue Reading

અમદાવાદના ચાંદખેડા-ગોતા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાહન ચાલકો ફસાયા, ટ્રાફિક જામ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના સાબરમતી, ચાંદખેડા, ગોતા, મોટેરા, રાણીપ, થલતેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે પર વરસાદને લઈ ટ્રાફિક જામ સર્જાયો છે અને અનેક નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી […]

Continue Reading

સરદાર સરોવર ડેમ ઓવરફલો થવાની તૈયારી, નિચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવા સુચના

ઉપરવાસમાં ભારે વરસાદથી ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. અને 131 મીટર સપાટી વટાવશે ત્યારે દરવાજા ખોલાશે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નર્મદા ડેમની મુલાકાત લેશે. હાલમાં નર્મદા સરદાર સરોવર બંધની હાલની સપાટી 130 મીટર સુધી પહોંચી ગઇ છે. નિર્ધારિત બંધની સપાટી 131 મીટર છે. જો સતત પાણીની […]

Continue Reading

70 ઇફેક્ટ: UP-બિહારનાં લોકો કાશ્મીરમાંથી પલાયન થવા માટે મજબૂર, જમ્મુ રેલવે સ્ટેશન પર ટ્રાફિકજામ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જા આપતી કલમ 370 રદ્દ કરાયા પછી રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સરકારનાં નિર્ણયની પ્રતિક્રિયા સ્વરૂપે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણા વિસ્તારમાં કફર્યુ લગાવવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય પ્રશાસનની […]

Continue Reading