કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સંસદમાં હંગામો, ઈમરાને મામલો UNમાં લઈ જવાની કરી વાત

જમ્મુ-કાશ્મીર પર સરકારના ઐતિહાસી નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઇ છે. પાકિસ્તાને બિલનો વિરોધ કરતાં ભારત પર સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તો પાકિસ્તાનની સંસદમાં આ મુદ્દાને લઈને હંગામો થયો હતો. પોતાની અકળામણમાં પાકિસ્તાનના વડાપ્રધાને યુદ્ધની વાત તો કરી સાથે સંયુક્ત રાષ્ટ્રમાં જવાનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં ઇમરાન ખાને કહ્યું […]

Continue Reading

ટીબીના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા અપાશે રૂા.૫૦૦/- પ્રોત્સાહક રકમ

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ટી.બી. ના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા રૂા.૫૦૦/- પ્રોત્સાહકરકમ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલ પરિપત્ર મુજબ સમાજમાંથી ટી.બી.ના દર્દીઓ વધુને વધુ શોધાય તે માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યાનુસાર જાહેર ક્ષેત્રમાં શંકાસ્પદ દર્દીને શોધી તેનું લેબોરેટરીમાં નિદાન કરાવી જો ટી.બી.નું નિદાન થાય તો […]

Continue Reading

Article-370: લોકસભામાં ઓવૈસીએ કહ્યું, હિમાચલ પ્રદેશમાં જમીન ક્યારે ખરીદી શકાય છે?

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 અને ધારા-35 એ હટાવવાને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. આ ઘટના બાદ હિમાચલની ધારા-118ને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. લોકસભામાંમાં મંગળવારના રોજ જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલની ચર્ચા દરમિયાન અસરુદ્દીન ઓવૈસીએ એક સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે શું હું હિમાચલમાં એગ્રીકલચર લેન્ડ ખરીદી શકું છું? ધારા-118 અંતર્ગત હિમાચલમાં કૃષિ યોગ્ય […]

Continue Reading

આર્ટિકલ 370 રદ કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કરવામાં આવી હતી આ દલીલ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને રદ કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર વામાં આવી છે. અરજીમાં આર્ટિકલ 370ને હટાવવા માટે રાષ્ટ્રપતિના આદેશની અધિસુચનાને બંધારણની મૂળભાવના વિરોઘી કહેવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટમાં દાખલ કરવાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે આર્ટિકલ 370 રદ કરવા માટે કરવામાં આવેલો સુધારો ગેરબંધારણીય છે. સરકાર પોતાની મનમાની અને ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરે છે. […]

Continue Reading

લોકસભામાં જમ્મુ-કાશ્મીર પૂનર્ગઠન બીલ પાસ, બીલના સમર્થનમાં 370 વોટ

રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ પાસ થયા બાદ આજે લોકસભામાં પણ આ બીલ પાસ થઇ ચૂક્યું છે. લોકસભામાં આ બીલના સમર્થનમાં 370 વોટ પડ્યા છે. જ્યારે વિરોધમાં 70 મત પડ્યા છે. રાજ્યસભામાં આ બીલ ગઇકાલે જ પસાર થઇ ચૂક્યું છે. રાજ્યસભામાં આ બીલના સમર્થનમાં 125 વોટ અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે […]

Continue Reading

ફારુકે કહ્યું- મને નજરબંધ કરવામાં આવ્યો, શાહ બોલ્યા- અબ્દુલ્લા તેમની મરજીથી ઘરે છે

શ્રીનગર- નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે મને મારા ઘરમાં નજરબંધ કરીને રાખવામાં આવ્યો હતો. મને એ જાણીને દુખ થયું કે ગૃહમંત્રી આ રીતે ખોટુ બોલી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે અબ્દુલ્લાને નજરબંધ નથી કરવામાં આવ્યા. અબ્દુલ્લાએ કહ્યું- મારા દરવાજા પર એક મોટુ તાળુ લાગેલુ છે. ગૃહમંત્રીએ મને કહ્યું […]

Continue Reading

અધીર રંજને કહ્યું- 1948થી કાશ્મીરનો મુદ્દો યુએન જોઈ રહ્યું છે તો અંદરનો કઈ રીતે ? સોનિયા-રાહુલ નારાજ

લોકસભામાં મંગળવારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જયારે ગૃહ મંત્રી અમિત શાહએ આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સાથે તેમની કાશ્મીર મુદ્દાને લઈને ચર્ચા થઈ હતી. ચૌધરીએ સંસદમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો 1948થી સંયુક્ત રાષ્ટ્ર(યુએન) જોઈ રહ્યું છે અને ત્યારે શું આ મામલો અંદરનો હોઈ શકે છે ? […]

Continue Reading

યુએસ સહિત વિશ્વના શેરબજાર ઘટ્યા, અંબાણી સહિત 500 અમીરોની નેટવર્થ 8 લાખ કરોડ રૂપિયા ઘટી

યુએસ-ચીનની વચ્ચે ટ્રેડ વોર વધવાને કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારમાં સોમવારે મોટો ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, આ ઘટાડાથી વિશ્વના 500 અમીરોની કુલ નેટવર્થ 117 અબજ ડોલર(8.19 લાખ કરોડ રૂપિયા) ઘટી છે. મુકેશ અંબાણીને 2.4 અબજ ડોલર(16,800 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. એમેઝોનના સીઈઓ જેફ બેજોસે સૌથી વધુ 24010 કરોડ રૂપિયા ગુમાવ્યા […]

Continue Reading

રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર PDP સાંસદ પર થઈ શકે છે કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને વિરોધ કરનાર અને રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર પીડીપીના સાંસદ ફૈયાઝ લાવે પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 અને જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ રજૂ કરતા વિપક્ષી પાર્ટીઓએ હોબાળો શરૂ કરી દીધો. જે બાદ રાષ્ટ્રપતિએ હોબાળો મચાવી રહેલા સાંસદોને પાછા જવાનું કહ્યુ પરંતુ કોઈપણ માન્યા […]

Continue Reading

370 નાબૂદ થવાથી અમે અમારી ઓળખ ગુમાવીઃ કાશ્મીરીઓ

કેન્દ્ર સરકારના 370 નાબૂદ કરવાના પગલાં સામે જમ્મુ-કાશ્મીરના લોકો વિરોધનો સૂર પ્રગટ કર્યો છે. રાજ્યના લોકનું માનવું છે કે, રાજ્યમાં 370 કલમ નાબૂદ થવાથી મુસ્લિમ બહુમતીની ઓળખ હવે બદલાઈ શકે છે. 370 નાબૂદ થવાથી અમે અમારી ઓળખ ગુમાવી દીધી છે. શ્રીનગરના 50 વર્ષીય ફારુક અહેમદે કહ્યું કે, અમે આ નિર્ણયથી સ્તબ્ધ છીએ અને અમને નિરાશા […]

Continue Reading