દિગ્ગજ લિંએન્ડર પેસે TPL માટે મુંબઈ ફ્રેન્ચાઈઝીમાં કરી ભાગીદારી

દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે મુંબઈ ફ્રેન્ચાઇઝીનો ભાગ ખરીદ્યો છે. જે ડિસેમ્બરમાં ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ની બીજી સીઝનમાં પ્રવેશ કરશે. અર્જુન ખાદે પુરુષોનો સમાવેશ કરશે, જ્યારે અંકિતા રૈના 12 થી 15 ડિસેમ્બર સુધી લીગમાં ટોચની મહિલા ખેલાડી બનશે. દેશની કુલ આઠ ટીમો અને ટોચના 88 ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં ખિતાબ માટેની પડકાર રજૂ કરશે.અખિલ ઇન્ડિયા […]

Continue Reading

Zomato નો ઓર્ડર કેન્સલ કરવા વાળા વ્યક્તિને પોલીસની ચેતવણી, જો હવે ફરીથી વધુ એક આવું ટ્વીટ કર્યું તો…

સોશિયલ મીડિયા પર હાલમાં Zomato નો મુદ્દો સખત છવાયેલો જોવા માટે મળી રહ્યો છે. જબલપુરના એક ગગ્રહજે Zomato પર કરવામાં આવેલા ઓર્ડરને કેન્સલ કરી દીધો હતો કારણકે ડિલીવરી બોય હિન્દૂ ન હતો. આ બાબતે Zomato એ પણ ગ્રાહકને જોરદાર વળતો જવાબ આપ્યો હતો. હવે પોલીસે ખાવાનું ઓર્ડર કરનારા જબલપુરના વ્યક્તિને ટ્વીટર પર ટ્વીટ કરીને ચેતાવણી […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરે સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરના રોજ સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના 74મા સત્રમાં વૈશ્વિક નેતાઓના સંબોધન કાર્યક્રમની પ્રારંભિક યાદીમાં આ જાણકારી અપાઈ છે. આ યાદી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કર્યું હતું. નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની યાત્રા દરમિયાન યુએન મહાસભા સત્ર […]

Continue Reading

આઝમ ખાન વિરુદ્ધ EDએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. EDએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરતા મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. આઝમ ખાન પહેલાથી જ જમીન સાથે જોડાયેલા મામલે ઘેરાયેલા છે. તેમની યૂનિવર્સિટી પર દરોડા પડી રહ્યાં છે. આ મામલે તેમના પુત્ર અબ્દુલ્લાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જો કે આઝમ […]

Continue Reading

US-ચીનનાં ટ્રેડ વૉરમાં આખા એશિયામાં એક માત્ર ભારતને જ લાભ

અમેરિકા તથા ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર દરમિયાન ભારત એકમાત્ર એશિયાઈ દેશ છે, જેની વૈશ્વિક નિકાસમાં ભાગેદારી વધી છે. બ્લૂમર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે નાણાકીય વર્ષ 2017નાં ચોથા ક્વાટરમાં વૈશ્વિક નિકાસમાં ભારતની ભાગેદારી 1.58 ટકા રહી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2019માં આ આંકડો વધીને 1.71 ટકા રહ્યો છે. આ સમયગાળામાં એશિયાનાં 10 […]

Continue Reading

સુપ્રીમ લાલઘુમ- પીડિતાને મળે 24 કલાકમાં 25 લાખ; 7 દિવસમાં CBIને તપાસ પૂરી કરવાનો આદેશ, 45 દિવસમાં ફેંસલો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઉન્નાવની દુષ્કર્મ પીડિતાની 12 જુલાઈએ ચીફ જસ્ટિસને લખેલી ચિઠ્ઠી વિશે સુનાવણી કરી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશની સરકારને આદેશ આપ્યો છે કે, પીડિત અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે. આ સિવાય વચગાળાની રાહત માટે 24 કલાકમાં રૂ. 25 લાખનું વળતર પણ આપવું જોઈએ. કોર્ટે દુષ્કર્મ પીડિતા સાથે […]

Continue Reading

સુરત : ફાયરના 15 જવાનોની ટીમ વડોદરા ખાતે રવાના, શહેરમાં જળ બંબાકારની સ્થિતિ યથાવત

વડોદરા જીલ્લામાં આભ ફાટતા સમગ્ર વડોદરામાં જળ બંબાકારની સ્થિતિ વર્તાઇ છે, ત્યારે સુરતથી ફાયરના 15જવાનોની ટીમ વડોદરા ખાતે રવાના કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં આભ ફાટતા 20 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેના કારણે સમગ્ર વડોદરામાં જળ બમ્બાકારની સ્થિતિમાં છે. વડોદરાવાસીઓના રાહત બચાવની કામગીરી માટે એન.ડી.આર.એફ.ની ટિમ તેમજ સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે, ત્યારે […]

Continue Reading

જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થતા અમરનાથ યાત્રા સ્થગિત, કાશ્મીરમાં ભારે વરસાદની શક્યતા

અમરનાથ યાત્રાને ચાર ઓગષ્ટ સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. આગામી થોડા દિવસો માટે જમ્મુ-કાશ્મીરમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આશંકા દર્શાવી છે. જેના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થઇ શકે છે. જેના કારણે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 દિવસોમાં 3.30 લાખ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા કરી […]

Continue Reading

મોટર વ્હીકલ સુધારા બિલ રાજ્યસભામાં પાસ, બિલના પક્ષમાં 108 અને વિરોધમાં માત્ર 13 વોટ

લોકસભા બાદ રાજ્યસભામાં પણ મોટર વ્હીકલ સુધારા બિલ પાસ થયું. કેન્દ્ર સરકાર દ્વારા બિલ રજૂ કરાયા બાદ તેના પર ચર્ચા કરાવવામાં આવી હતી અને ત્યારબાદ વોટિંગ થયું. જેમાં બિલના પક્ષમાં 108 અને વિરોધમાં માત્ર 13 વોટ પડ્યા. બિલમાં મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવાની જોગવાઇ સામેલ છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમોને તોડવા પર વધુ દંડની […]

Continue Reading

RSSની સૈનિક સ્કૂલમાં મોંબ-લિંચિંગની રીત શીખવાડવામાં આવશે: અખિલેશ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) આગામી વર્ષે પોતાની પ્રથમ સૈનિક સ્કૂલ શરુ કરશે, જેમાં સશસ્ત્ર દળોમાં શામેલ થવા ઈચ્છતા બાળકોને ભણાવાશે. બીજી તરફ, આરએસએસની સૈનિક સ્કૂલ ખોલવાના સમાચાર બાદ રાજકારણ ગરમાવા માંડ્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આરએસએસના સૈનિક સ્કૂલ ખોલવાના નિર્ણય પર સવાલ ઉઠાવીને આકરો હુમલો કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે, ‘આરએેસએસ જો […]

Continue Reading