બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરવિભાગે 60 લોકોનો સુરક્ષિત બચાવ કર્યો

મુંબઈઃ શહેરના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં એમટીએમનએલની 9 માળની ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ઈમારતની છત પર અંદાજે 40 લોકોના ફસાયા હોવાની સૂચના મળી છે. ફાયરવિભાગે 60 લોકોને બહાર કાઢી સુરક્ષિત બચાવ કર્યો છે. તેમને ક્રેનની મદદથી ઈમારતની છત પરથી ઉતારવામાં આવ્યા છે. જો કે હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ […]

Continue Reading

ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ઘણી વખત દબાણમાં રહેનારા કેપ્ટન માટે સારા સમાચાર છે. હવે આ કેપ્ટનને ધીમી ઓવર ગતિ (Slow Over Rates) માટે થતી સજા સહન નહી કરવી પડી. આઇસીસી (ICC) આવા કોઇ ગુના અંગે કેપ્ટન અને અન્ય ખેલાડીઓને સમાન રીતે સજા આપવાનું પ્રાવધાન કર્યું છે.  જેની શરૂઆત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ  સાથે થશે. […]

Continue Reading

વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી અને જાડેજાનાં કારણે કોહલી અને રોહિત વચ્ચે પડી તિરાડ!

ભારતીય ટીમનાં ખેલાડીઓ વચ્ચે બધું જ વ્યવસ્થિત ના હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે બધું ઠીક નથી અને ટીમમાં બે ભાગ પડી ગયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં બે જૂથમાં રમી. એક ગ્રુપ રોહિત શર્માનું હતુ અને બીજું ગ્રુપ વિરાટ કોહલીનું. રોહિત […]

Continue Reading

દેશના ઇતિહાસમાં પ્રથમવાર પાક વીમા પેટે ગુજરાતના ખેડૂતોને 2600 કરોડ ચૂકવાયા : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં 2600 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે. પાક વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે […]

Continue Reading

ગઇકાલે આપેલા વિવાદિત નિવેદન બાદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને દિલ્હીનું તેડૂ

ભોપલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પોતાના વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે ત્યારે ગઇકાલે મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, અમે ગટર સાફ કરાવવા માટે સાંસદ નથી બન્યા. તેમના આ નિવેદનથી ભાજપ હાઇકમાન્ડ તેનાથી નારાજ છે અને તેમને દિલ્હીનું તેડૂં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી તેમના પર કાર્યવાહી […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા અમેરિકા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે અમેરિકા કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા તૈયાર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાશ્મીર મુદ્દે સમાધાન ઇચ્છે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસ ખાતે આજે ઇમરાન ખાન સાથે બેઠક યોજ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન […]

Continue Reading

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા આ પ્રવાસ માટે મુંબઇમાં રવિવારે પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે પંતનો સમાવેશ કર્યો છે. પૂર્વ કેપ્ટન ધોની સિવાય વન-ડે અને ટી-20 મેચમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક […]

Continue Reading

કર-નાટક / કુમારસ્વામી સરકારની આજે કસોટી, ભાજપે વ્યક્ત કર્યો આવો દાવો

કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસમત પરીક્ષણ થશે. અગાઉ શુક્રવારે થનારૂ વિશ્વાસમત પરીક્ષણ ટળ્યું હતું. બે અપક્ષના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા માગ કરી છે કે આજે કોઈપણ સંજોગોમાં ફલોર ટેસ્ટ કરવામાં આવે. જો કે આ તમામ બાબતની વચ્ચે કોંગ્રેસ અને JDS માટે રાહતના સમાચાર એ છે કે હવે બસપાના એક ધારાસભ્ય સરકારની તરફેણમાં મતદાન કરશે. જયારે […]

Continue Reading

ઉંજા મા ઉમિયાના મંદિરમાં લક્ષચંડી હવનનું આયોજન, ૧૦ લાખ કરતા વધુ પાટીદારોને નિમંત્રણ

મહેસાણાના કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા મંદિરમાં આવતા ડીસેમ્બર માસમાં લક્ષચંડી હવન કરવામાં આવનાર છે. જે અવસરને લઇને આજે દાતાનો સન્માન આજે કરવામાં આવ્યો હતો. આ લક્ષ ચાંદી હવનમાં ૧૦૮ કુંડીમાં હોમ કરવામાં તો આવશે જ્યારે અંદાજીત ૧૦ લાખ કરતા વધુ લોકોને માનું નિમંત્રણ સમગ્ર વિશ્વના પાટીદાર સમાજને આપવામાં આવશે. જેમાં ૧ હાજર કરતા […]

Continue Reading

સેનાએ મંજૂર કરી મહેન્દ્ર સિંહ ધોનીની અરજી, જમ્મુ-કાશ્મીરમાં બે મહિના લેશે ટ્રેનિંગ

ભારતીય ક્રિકેટ ટીમનાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગની પરવાનગી મળી ગઈ છે. આર્મી ચીફ બિપિન રાવતે આની પરવાનગી આપી છે. હવે તે પૈરાશૂટ રેજિમેન્ટમાં બે મહિનાની ટ્રેનિંગ લેશે. આ ટ્રેનિંગ કાશ્મીરમાં થઈ શકે છે, પરંતુ ધોનીને કોઈપણ ઑપરેશનનો ભાગ બનવાની પરવાનગી આપવામાં આવી નથી. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને […]

Continue Reading