બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરવિભાગે 60 લોકોનો સુરક્ષિત બચાવ કર્યો
મુંબઈઃ શહેરના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં એમટીએમનએલની 9 માળની ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ઈમારતની છત પર અંદાજે 40 લોકોના ફસાયા હોવાની સૂચના મળી છે. ફાયરવિભાગે 60 લોકોને બહાર કાઢી સુરક્ષિત બચાવ કર્યો છે. તેમને ક્રેનની મદદથી ઈમારતની છત પરથી ઉતારવામાં આવ્યા છે. જો કે હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ […]
Continue Reading
