2030 સુધી રેલવેને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ બનાવીશું, 50 લાખ કરોડ એકઠા કરવા ખાનગીકરણ જરૂરીઃગોયલ
રેલવે મંત્રી પીયૂષ ગોયેલે કહ્યું કે, ભારતીય રેલવેને 2030 સુધી દુનિયાની સૌથી શ્રેષ્ઠ રેલવે બનાવીશું. જેના માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે, પરંતુ સરકાર એકલા તેને પુરુ નહીં કરી શકે. ઘણા ક્ષેત્રોમાં ખાનગીકરણની જરૂર પડશે. ગોયલ શનિવારે ભાજપના ગોવાના એકમના સભ્યપદ માટેના અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમને કહ્યું કે, રેલવે ગોવા […]
Continue Reading
