પુલવામા હુમલામાં સામેલ પાંચ પૈકી 4 આતંકી ઠાર કરાયા, 1ની ધરપકડ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ મંગળવારે લોકસભામાં કહ્યું કે, પુલવામા આતંકી હુમલામાં સામેલ પાંચ આતંકવાદી પૈકી ચારને ઠાર કરાયા છે, જ્યારે એક આતંકવાદીની સુરક્ષા દળોએ ધરપકડ કરી છે. જી.કિશન રેડ્ડીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ની તપાસમાં આ હુમલામાં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યૂલના તાર જોડાયેલાં હોવાનો ખુલાસો થયો છે, જેણે હુમલાનું ષડયંત્ર […]
Continue Reading
