હવે મોદીની બાયોપિક 24 મેના રિલીઝ થશે

વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ હવે 24 મે 2019ના લોકસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પછી રિલીઝ કરાશે તેમ ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમમાં વિવેક ઓબેરયો વડાપ્રધાન મોદીની ભૂમિકામાં છે. અગાઉ વડાપ્રધાન મોદી પર આધારિત બાયોપિક 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પરંતુ આચારસંહિતાને પગલે ચૂંટણી પંચે તેના પર […]

Continue Reading

23 વર્ષ સુધી આફ્રીદીએ વિશ્વને દગો આપ્યો, 1975માં જન્મ થયો હોવાનો ખુલાસો કર્યો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ તેમની આત્મકથા ગેમ ચેન્જરમાં તેમની સાચી ઉંમરનો ખુલાસો કર્યો છે. તેમાં તેમણે તેનો જન્મ 1975 દર્શાવ્યો છે. જ્યારે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે તેમનો જન્મ 1 માર્ચ 1980 છે. આફ્રીદીએ 1996માં નૈરોબીમાં શ્રીલંકા વિરુદ્ધ 37 બોલમાં સૌથી ફાસ્ટ સેન્ચૂરી લગાવવાનો રેકોર્ડ હતો. તે સમયે તેઓ 16 વર્ષના નહીં પરંતુ 20-21 […]

Continue Reading

મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા

ગાંધીનગર: મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીત્યા હતા. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું […]

Continue Reading

ચૂંટણીમાં ભાજપને ફાયદો ન થાય એટલા માટે પાક. મસૂદની જાહેરાત મોડી કરવા ઈચ્છતું હતું

મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની તારીખ પાકિસ્તાન થોડી મોડી કરવા ઈચ્છતું હતું. પાકિસ્તાની સત્તાધિશો એવુ માનતા હતા કે જો મસૂદને ચૂંટણી વચ્ચે આતંકી જાહેર કરાશે તો તેનો લાભ મોદી-ભાજપને થશે. માટે પાકિસ્તાને ચીનને મોડું કરવા કહ્યું હતું. મોટા ભાગની ચૂંટણી પતી જાય પછીની તારીખ ૧૫ મે પણ ચીને પસંદ કરી રાખી હતી. પરંતુ અમેરિકાએ ચીન […]

Continue Reading

ફાની વાવાઝોડાના કારણે મમતા બેનરજીએ બે દિવસ સુધી ચૂંટણી સભાઓ રદ્ કરી

ફાની વાવાઝોડાને અનુલક્ષીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી 48 કલાક સુધી પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્ કરી દીધી છે. મમતા બેનરજી આજે અને આવતીકાલે દરિયા કિનારા પાસે ખડગપુર ખાતે રોકાશે અને પરિસ્થિતિની જાતે દેખરેખ રાખશે. પશ્ચિમ બંગાળની તમામ સરકારી શાળાઓમાં આજથી ઉનાળાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ફાની વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રજાઓ વહેલી […]

Continue Reading

થાઇલેન્ડના રાજાએ રાજ્યાભિષેક પહેલાં પોતાની બોડી ગાર્ડ સાથે લગ્ન કરી લીધા

થાઇલેન્ડના રાજા મહા વઝીરાલોંગકોર્ને તેમના રાજ્યાભિષેકના થોડા દિવસો પહેંલા જ આશ્ચર્યજનક રીતે તેમના અંંગ રક્ષકોના દળની નાયબ વડા સાથે લગ્ન કરી લીધા હતા અને નવી રાણીને સુધીદા નામ પણ આપી દીધું હતું. રોયલ ગેઝેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને તમામ થાઇ ટીવી ચેનલોમાં દર્શાવવામાં આવતા રોયલ ન્યુઝમાં બંનેના ફોટા પણ પ્રસિધ્ધ કર્યા હતા […]

Continue Reading

બીગ બીના ‘પ્રતિક્ષા’ બંગલાની દિવાલ તોડશે મુંબઇ કોર્પોરેશન

મુંબઇમાં જુહુ વિસ્તારમાં આવેલા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના જાણીતા પ્રતિક્ષા બંગલાનો એક હિસ્સો મુંબઇ કોર્પોરેશન બહુ જલ્દી તોડી પાડે તેવી શક્યતા છે. મળતી વિગતો પ્રમાણે અમિતાભનો બંગલો જે રોડ પર છે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા છે. કોર્પોરેશન 45 ફૂટનો રોડ 60 ફૂટ સુધી પહોળો કરવા માંગે છે.આ માટે રસ્તાની બંને તરફ આવેલા મકાનોની કમ્પાઉન્ડ વોલ […]

Continue Reading

ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું ત્રાટકતાં 15 લાખનું સ્થળાંતર

પુર ઝડપે પવન અને વરસાદ સાથે આખરે ફાની વાવાઝોડુ ઓડિશા અને તેની આસપાસના રાજ્યોમાં ત્રાટક્યું હતું. જેને પગલે માત્ર ઓડિશામાંથી જ આશરે ૧૧ લાખ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ૧૦ હજારથી વધુ ગામડા અને ૫૦ જેટલા નાના ટાઉનને સૌથી માઠી અસર પહોંચી છે. ઓડિશા સરકારે અગાઉથી જ સાવચેતીના ભાગરુપે રાહત અને બચાવની કામગીરી […]

Continue Reading

આચારસંહિતા ભંગ કેસમાં વડાપ્રધાન મોદીને વધુ એક ક્લિનચીટ

વડાપ્રધાન મોદી સામે આચારસંહિતાના ઉલ્લંઘનની વધુ એક ફરિયાદમાં ગુરુવારે ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દીધી હતી. આ ઉપરાંત અમિત શાહને હત્યાના આરોપી કહેનારા રાહુલ ગાંધીને પણ ચૂંટણી પંચે રાહત આપી હતી. હકીકતમાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે વડાપ્રધાન મોદીએ 21મી એપ્રિલે રાજસ્થાનમાં એક રેલી દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું […]

Continue Reading

‘ફાની’ ટકરાયું પુરીના કિનારેઃ 245 કિમી/કલાકના પ્રચંડ વેગે પવન ફૂંકાયો

ફાની વાવાઝોડું પ્રચંડ તાકાત સાથે ઓડિશાના પુરી કિનારે ટકરાયું છે. હૈદરાબાદના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પુરીમાં 245 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી પવન ફૂંકાઇ રહ્યો છે. તંત્રએ પહેલેથી જ દરિયા કિનારેથી લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડી દીધાં છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પોતે સરકારી વ્યવસ્થા અને વાવાઝોડા સામે લડવાની તૈયારીઓની દેખરેખ રાખી રહ્યાં છે. દરમિયાન લોકોને પોતાના […]

Continue Reading