ગુજરાતમાંથી અમિત શાહ બાદ હવે અહમદ પટેલ પણ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડી શકે છે

ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમના જ હોમ સ્ટેટમાં ટક્કર આપવા માટે ભરૂચ માંથી અહમદ પટેલને લડાવવા માટે હાઈકમાન્ડ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ સ્ટેટ ગણાતા ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો જે સમયે […]

Continue Reading

ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી

સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજે એક ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. ભાજપ તરફથી આ ડિબેટમાં ઋત્વિજ પટેલ હાજર રહ્યા હતા. જેમા ઋત્વિજ પટેલના ગાર્ડે ટોળા સામે ગન બતાવી હતી અને ધમકી આપી હતી. ઋત્વિજ પટેલના ગાર્ડે મહિલાઓ સાથે હાથ ચાલાકી પણ કરી હતી. જેને લઈને સમગ્ર […]

Continue Reading

હવે સામાન્ય દેશવાસી પણ રોકેટ લોન્ચિંગ જોઇ શકશે, ઇસરો (ISRO)નો નિર્ણય

ઇસરો (ISRO)એ તેના શાનદાર રોકેટ લોન્ચિંગ અભિયાનોને જનતા માટે પણ સાર્વજનિક રીતે દેખાડવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઇસરો (ISRO)ના આ નિર્ણય હેઠળ દેશવીસીઓ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ઉંચા અને ભારે ભરખમ રોકેટ લોન્ચિંગ કાર્યક્રમોને નરી આંખે નિહાળી શકેશે. સોમવારે ઇસરો (ISRO) તરફથી PSLV-C45 ને લોન્ચ કરવામાં આવશે, જેમાં DRDO તરફથી તૈયાર […]

Continue Reading

BSFમાંથી હાંકી કઢાયેલા જવાનનુ પીએમ મોદી સામે ચૂંટણી લડવાનુ એલાન

બીએસએફમાં જવાનોને અપાતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠાવવા બદલ જવાન તેજબહાદુરને બીએસએફની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે તેજબહારુદરે વારાણસથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાનુ નક્કી કર્યુ છે.તેજબહાદુરનુ કહેવુ છેકે, સેનામાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ઉમેદવારી નોંધાવવાનુ નક્કી કર્યુ છે. હરિયાણાના રહેવાસી તેજબહાદુર ત્યારે લાઈમ લાઈટમાં આવ્યા હતા જ્યારે તેમણે જવાનોને આપવામાં આવતા ભોજનનો એક વિડિયો સોશ્યલ […]

Continue Reading

UPમાં ફોઈ-ભત્રીજાને જોરદાર ઝાટકો, ભાજપે કરી નાખી ‘ગેમ’

અખિલેશ યાદવ અને માયાવતીના સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં ૨૬ માર્ચના રોજ સામેલ થયેલી નિષાદ પાર્ટીએ હવે છેડો ફાડી નાખ્યો છે અને ગઠબંધનના બદલે તે ભાજપ સાથે હાથ મિલાવે એવી શક્યતા છે. નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે કહ્યું હતું કે સપા-બસપા ગઠબંધન સાથે યુતિ થયા બાદ પણ ગઠબંધનના પોસ્ટરોમાં અમારી પાર્ટીનું નામ કે નેતાઓના […]

Continue Reading

રાજકોટમાં યલો એલર્ટ જાહેર, બપોરે 1થી 5 બહાર ન નીકળવા મનપા કમિશનરની લોકોને અપીલ

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ આજે રાજકોટને યલો એલર્ટ જાહેર કર્યું છે. ગઇકાલે રાજકોટનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે પણ અસહ્ય ગરમીને કારણે પારો 42 ડિગ્રીને પાર થાય તેવી સંભાવના છે. તેમજ લોકોને બપોરે એકથી પાંચ વાગ્યા સુધી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. અને દિવસ દરમિયાન 20 લિટર પાણી પીવાની […]

Continue Reading

બે દિવસ ગુજરાતના આ શહેરોમાં હિટ વેવની વોર્નિંગ, આ શહેરમાં 40 ડિગ્રીથી વધુ તપશે

ગુજરાત ભરમાં ઊનાળાની શરૂઆતે જ તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવા સંજોગોમાં આજે પણ આપ ઈન્ટરનેટ પર જોઈ શકો છો કે અમદાવાદ શહેર 42 ડિગ્રી જેટલું તાપમાન બપોરના સમયમાં દર્શાવી રહ્યું હતું. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ 40થી 41 ડિગ્રી સાથે અમદાવાદમાં હિટવેવની વોર્નિંગ આપી છે. અમદાવા સહિત આગામી બે દિવસ દરમિયાન […]

Continue Reading

ઝઘડીયાના વણાકપોર પાસેના ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામ પાસે પિપોદરા રોડ પર આવેલ ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડીયાના વણાકપોર પાસેના ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો. ખેતર માલિક સુખદેવને પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઝઘડીયા વનવિભાગને આ ઘટનાની જાણ કરી હતી. ઝઘડીયા વન વિભાગની ટીમને માદા દીપડાના મૃતદેહ મળવાની જાણ થતાં વન વિભાગની […]

Continue Reading

જામનગર: હેડ પોસ્ટ ઓફિસને મહાનગરપાલિકાએ સીલ કરી, કેમ? જાણો

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટેક્સની કડક વસુલાત શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરકારી વિભાગોના વર્ષોથી બાકી રહેતા વેરાની વસુલાત માટે કામગીરી શરૂ કરી છે. વિવિધ વિભાગો દ્વારા વર્ષોથી મહાનગર પાલિકાને વેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોય તેવા વિભાગોને નોટિસ આપી હતી. ત્યારબાદ અધિકારીઓ સાથે મીટીંગ કરીને વેરાની ભરપાઈ કરવાની અપીલ કરાઈ હતી. પરંતુ […]

Continue Reading

આળસુના પીર વીજ તંત્રની બેદરકારીઃ વીજતારના તણખાથી આગ લાગતા 6 અબોલ પશુ ભડથું, પગાર ધરખમ પણ કામ કેટલું?

અરવલ્લી જીલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગલે પ્રજાજનોએ ભારે નુકસાની સહન કરવું પડી રહ્યું છે. વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના હાથ કાંડા અને બુદ્ધીમાં જાણે કાટ આવી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. વીજ તારના તણખાઓથી આગ લાગવાના બનાવો દિવસો દિવસ વધતા જાય છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓથી ખુરશી છૂટતી નથી. કદાચ ગરમીને કારણે લૂ ન લાગી […]

Continue Reading