પોલીસે ડુપ્લીકેટ વિમલ પાનમસાલાનું કારખાનું ઝડ્પાયું

સુરત સરથાણા પોલીસે લસકાણા ડાયમંડનગર ખાતેથી ડુપ્લીકેટ વિમલ પાનમસાલાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે પાનમસાલા બનાવવાને લગતાં મશીનરી તેમજ મટિરિયલ કિં. રૂ. 2.93 લાખ સાથે ત્રણને ઝડપી પાડ્યાં છે. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા ડાયમંડ નગર અમૃત ઉદ્યોગનગર ખાતા નં. 158ના ત્રીજા માળે ભરતભાઈના કારખાનામાં વિમલ કંપનીના ડુપ્લીકેટ પાનમસાલા બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી […]

Continue Reading

પાકિસ્તાને રાજૌરીમાં કર્યું સિઝફાયર, એક જવાન સહિત

પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લા સ્થિત નિયંત્રણ રેખા નજીક આવેલ ચોકીઓ પર ગુરુવારે ગોળીબાર કર્યો અને મોર્ટાર છોડ્યા હતા. આ ગોળીબારમાં એક જવાન શહીદ થયો છે. જમ્મુ અને કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં પણ સુરક્ષાબળો પર ગ્રેનેડથી હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે. આતંકવાદીઓએ કરેલ ગ્રેનેડ હુમલામાં એક અધિકારી સહિત 2 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

Continue Reading

વાપી જીઆઇડીસીમાં જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત

વાપી જીઆઇડીસીના સેકન્ડ ફેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. જય કેમિકલ કંપની ના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે. આમ વી આઇ એ ના પ્રમુખ ની જ કંપની માં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા […]

Continue Reading

પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું પણ પોલીસની હાજરીમાં જ ઘાતક હથિયારો સાથે હુમલો

જુનાગઢ શહેરના દોલતપુરા વિસ્તારમાં આવેલ નેમિનાથ સોસાયટીમાં રહેતો પરણિત યુવક વિરલ પટાટ દોઢેક માસ પહેલા દોલતપુરા ગામની છોકરીને ભગાડી ગયો હતો બાદમાં છોકરીના પરિવારજનોએ વિરલ પટાટ સામે ચોરી સહિતની ફરિયાદ નોંધાવી હતી તે બાબતે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું જેમાં પટાટ પરિવાર ચોરવાડના ખંભાળિયા રેહવા ચાલ્યા ગયા હતા આજે તેના જૂનાગઢ સ્થિત મકાનનો માલ સામાન […]

Continue Reading

ઝંઘાર ગામના ગૌચરમાં કથિત માટી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપો

રૂચ તાલુકાના ઝંઘાર ગામના ગૌચરમાં કથિત માટી ખોદકામનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઝંઘાર ગામના ગૌચરમાંથી હજારો મેટ્રિક ટન પીળી માટીનું ખોદકામ કરાવી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સમગ્ર માટી ખોદકામ સંદર્ભે જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો થતાં ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઝંઘાર ગામમાં પહોંચી જઇ […]

Continue Reading

ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે હુમલો

ઉત્તર પ્રદેશની લખીમપુર સદર સીટથી ભાજપ પાર્ટીના ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે હુમલો થયો. યોગેશ વર્મા જે સમયે પાર્ટી ઓફિસમાં હોળી રમી રહ્યા હતા ત્યારે તેમના પગ પર કોઈએ ગોળી મારી હતી. જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. એસપી લખીમપુર પૂનમે જણાવ્યું કે વર્માના પગમાં ગોળી લાગી છે. હોસ્પિટલમાં તેમનો ઈલાજ […]

Continue Reading

ધકધકતા અંગારા નાખવામાં આવે છે તેના પર ગામના લોકો પુરી શ્રદ્ધાથી ખુલ્લા પગે ચાલે છે

હોળીને લઇને રાજ્યભરમાં અનેક જગ્યાએ અલગ અલગ લોકવાયકાઓ હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે ખાસડા હોળી રમવામાં આવે છે, તેવી રીતે રાજ્યભરની કેટલીક જગ્યાએ અનોખી પરંપરા પ્રમાણે હોળી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના મહેસાણાના એક ગામમાં અનોખી રીતે હોળી પ્રગટાવવામાં આવે છે, અહીં વર્ષો જૂની પરંપરા પ્રમાણે હોળી પ્રગટાવ્યા બાદ ગામના લોકો હોલીકા […]

Continue Reading

ચિરાગ પટેલની નિર્મમ હત્યાને પાંચ દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે

અમદાવાદની પ્રાદેશિક ચેનલના પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યાને પાંચ દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે. જ્યારે દેશની ચોથી જાગીર એવા પત્રકારો સુરક્ષિત વાતાવરણમાં પોતાની ફરજ ન બજાવી શકે ત્યારે લોકશાહી ઉપર ખતરો ઉભો થવો સ્વાભાવિક છે. આજે વડોદરા શહેર અને જિલ્લાના પત્રકારો એ મોટી સંખ્યામાં એકત્રિત થઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી ને […]

Continue Reading

નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે ધરપકડ કરાઈ

રોડો રૂપિયાના કથિત કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઈ છે. યુકેના હૉલબૉર્નમાં ભારતીય તંત્રના બદલે નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હોવાનું યુકેની ‘મેટ્રોપૉલિટન પોલીસ સર્વિસ’ના ઇન્ફૉર્મેશન ઑફિસર સમંથા ચાર્લ્સ ડી’ક્રુઝે બીબીસીને જણાવ્યું છે. બીબીસી સંવાદદાતા ગગન સબરવાલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા એ વખતે મેટ્રૉપોલિટન પોલીસ દ્વારા તેમની […]

Continue Reading

પાકિસ્તાને સમજૌતા બ્લાસ્ટના આરોપીને છોડી મૂકવાના મામલે સખત વિરોધ નોંધાવ્યો

સમજૌતા બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ એનઆઈએ અદાલતે બુધવારે તમામ ચાર આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે. અસીમાનંદ સિવાય આ મામલામાં લોકશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિંદર ચૌધરી પણ આરોપીઓ હતા. પાકિસ્તાને સમજૌતા બ્લાસ્ટના આરોપીને છોડી મૂકવાના મામલે સખત વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બ્લાસ્ટનાં 11 વર્ષ બાદ પણ તમામ આરોપીઓનું નિર્દોષ જાહેર […]

Continue Reading