મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન થયા છે. તેમના મોટા પુત્રએ મુખાગ્નિ આપી હતી.

ગોવાના મુખ્ય મંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે સાંજે નિધન થયું હતું. પરિર્કર પેનક્રેટિક કૅન્સરથી પીડાતા હતા. તેમના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન થયા છે. તેમના મોટા પુત્રએ મુખાગ્નિ આપી હતી. પર્રિકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો તેમની અંતિમયાત્રામાં ઊમટ્યા હતા. તેમને રાજકીય સન્માન […]

Continue Reading

સાબરડેરીની ચૂંટણીમાં ભારે ઉલટફેર : બંને જીલ્લાના લાખ્ખો પશુપાલકોએ ચેરમેન તરીકે મહેશભાઈ પટેલની નિમણુંક ને વધાવી લીધી

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના લાખ્ખો પશુ પાલકોના વિશ્વાસના પ્રતીક સમાન અને હજ્જારો કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સાબરડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન ચૂંટણી સોમવારે સાબરડેરીના હોલ માં યોજાયેલી ચૂંટણીમાં સાબરડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઇ પટેલ ચેરમને પદ પર ત્રીજી વાર દબદબો જાળવી રાખી સાબરડેરી પર કબ્જો જાળવી રાખશે તેવું નક્કી મનાઈ રહ્યું હતું ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં […]

Continue Reading

શહીદ પરિવારને સરકાર માંથી મળતી આર્થિક સહાય માટે કોઈ મદદ ન કરતા શહીદ જવાનના પરિવારજનોમાં રોષ

પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી અને બાદમાં ભારતે મોટા પ્રમાણમાં સૈન્ય સરહદ પર તૈનાત કરી દેવાયું હતું. આતંકીઓને ભારતમાં ઘૂસતા અટકાવવા અને આતંકી હુમલો ખારવા સૈન્ય સજ્જ બન્યું હતું, ત્યારે આર્મીમાં ફરજ બજાવતા અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના ખુશાલસિંહ ઠાકોરનું લેહમાં ફરજ દરમિયાન હિમશીલા ધસી પડતા ગંભીર […]

Continue Reading

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ચોરી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતી 12 તોલા સોનુ અને રોકડા રૂ. 3 લાખ લઈ ફરાર થઈ ગયું છે. ઘરઘાટી તરીકે કામ કરતા પતિ-પત્ની બાળકોને લઈ નેપાળ જતા રહ્યાં છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

Continue Reading

મનોહર પર્રિકર : સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર

ચોથી વખતના ગોવાના મુખ્યમંત્રી બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરે રવિવારે સાંજે 6.40 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેઓ પેંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. રાતે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા હતા. પર્રિકરને […]

Continue Reading

વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઇવે નજીક અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડીનું મોત

વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઇવે નજીક અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડીનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વલસાડ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના અતુલ ખાતે નેશનલ હાઇવે 48 પર સુરત તરફ ના લેન પર વાહન અડફેટે દીપડીનું મોત થયું હતું.આ ઘટનાને પગલે દીપડીને જોવા માટે લોકટોળુ એકઠું થયું હતું. જેને લઈને […]

Continue Reading

વિવેક ઓબેરોય સ્ટારર ‘પીએમ નરેન્દ્ર મોદી’ 12 એપ્રિલે રિલીઝ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. વિવેક ઓબેરોય સ્ટારર ‘પીએમ નરેન્દ્ર મોદી’ 12 એપ્રિલે રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે લોકસભાની ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇ રહી છે. આ સિવાય ‘મોદી’ વેબસિરીઝ પણ એપ્રિલમાં જ રિલીઝ થઇ રહી છે. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર છે […]

Continue Reading

હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત : ભગવાન બારડ

ધારાસભ્ય પદેથી વિધાસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા કોંગ્રેસના ભગવાન બારડે સોમનાથમાં આહિર સમાજનું વિરાટ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં ભાજપની ‘ખરી દી લો… નહીં તો પાડી દો’ની કૂટનીતિ પર ચાબખા મારતા બારડે કહ્યું હતું કે, જો હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત. પરંતુ મને ગાડીનો મોહ નથી. સુત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીમાં પોણા ત્રણ વર્ષની સજા […]

Continue Reading

યૂપીમાં કોંગ્રેસ અને સપા-બસપાનું ગઠબંધન

દિલ્હીમાં સત્તા પર બેસવા માટે અતિ મહત્વના રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધને એકબીજાને નહી નડવાની નીતિ અપનાવી છે. તાજેતરમાં જ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીની સાત સીટો પર તે ચૂંટણી નહી લડે. કોંગ્રેસની આ જાહેરાત યૂપીના રાજકારણ માટે નવા સંકેતો આપી રહી છે. ઉલ્લેખનીય છે કે સપા-બસપાએ કોંગ્રેસને […]

Continue Reading

મનોહર પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા

ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકર હંમેશા પોતાની સાદગીના માટે ઓળખાતા હતા. મીડિયામાં મનોહર પર્રિકરને હંમેશા સ્કૂટર પર યાત્રા કરનારા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. જે તેઓ હંમેશા કરતા હતા. મનોહર પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. તેમને સાઈકલ ચલાવવું પણ ઘણું પસંદ હતું. જ્યારે રાજકારણની વ્યસ્તતા વચ્ચે થોડો ઘણો […]

Continue Reading