પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે પ્રાઇવેટ ટીવી ચેનલો દ્વારા ભારતીય ફિલ્મો અને સિરીયલોના પ્રસારણ પર પ્રતિબંધ લાદ્યો

પુલવામા આતંકી હુમલા બાદ બન્ને દેશ વચ્ચે તનાવ વધી રહ્યો છે. આ ક્રમમાં ભારતે પણ પાકિસ્તાની કલાકારોને કામ આપવાનો વિરોધ કર્યો છે. અને હવે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે કે પ્રાઇવેટ ટીવી ચેનલો દ્વારા ભારતીય ફિલ્મો અને સિરીયલોના પ્રસારણ પર પ્રતિબંધ લાદ્યો છે. કોર્ટ દ્વારા આદેશ મંગળવારે આપવામાં આયો હતો. પાકિસ્તાનના ન્યાયાધીશે પાકિસ્તાની […]

Continue Reading

મારૂતિ સુઝુકીએ સત્તાવાર રીતે મારુતિ વેગનઆરનું સીએનજી વેરિયન્ટ લોન્ચ કર્યું

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી હેચબેક કાર વૈગન આરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કારનું નવું સીએનજી વેરિએન્ટ દિલ્હીમાં 4.84 લાખ રૂપિયા અને 4.89 લાખ રૂપિયા એક્સ શો રૂમની કિંમતે મળશે. સીએનજી મોડલને એલએક્સઆઇ અને એલએક્સઆઇ ઓ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ 1.0 લીટર એન્જીનવાળી વૈગન […]

Continue Reading

આજથી રાજ્યના ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે.

શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યના કુલ ૧૮,૫૦,૯૯૨ વિદ્યાર્થીઓની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ ૧૩૬ ઝોનમાં આ પરીક્ષા માટે ૧,૬૦૭ કેન્દ્રોના ૬૩,૬૧૫ ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૬ દિવસ સુધી પરીક્ષા વ્યવસ્થા માટે ૮૫ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ધો.૧૦ની ૧૯મી માર્ચે અને ધો.૧૨ની ૨૩મીએ પરીક્ષા પૂર્ણ થશે. […]

Continue Reading

શિક્ષકોની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ સ્વીકારી

લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે આંદોલન કરીને સચિવાલયનો ઘેરાવ કરનારા શિક્ષકોની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. શિક્ષકોની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાનો સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. જોકે તેના કારણે થનારા પગારવધારાના એરિયર્સના લાભો રોકડ સ્વરૂપે નહીં ચૂકવાય તેવો નિર્ણય […]

Continue Reading

એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો

લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે એસટી બસના પૈડા થંભાવી દેનારા એસટી નિગમના કર્મીઓની  માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ  કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. તેમને 300 કરોડનું એરિયર્સ ચૂકવાશે. કર્મીઓને 1 એપ્રિલ […]

Continue Reading

રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે.

આજે સુપ્રીમમાં રાફેલ મામલે સુનાવણી થઇ, રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે. પરિણામે તેની આતંરિક તપાસ ચાલુ છે એમ એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતુ. ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફે મામલાની સુનાવણી કરતી વખતે આ બાબત અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જો રાફેલ અંગેના પુરાવા મજબુત છે અને આ બાબતે ભ્રષ્ટ્રાચાર […]

Continue Reading

જમીન સંપાદનની કાર્યવાહી સ્થગિત એઇમ્સ 200 એકરમાં જ બનાવાશે

અગાઉ લેવાયેલા નિર્ણય મુજબ 300 એકર જમીનમાં એઈમ્સનું નિમાર્ણ થનાર હતું પરંતુ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આ પ્રાેજેકટમાં ફેરફાર કરીને હવે 300ના બદલે 200 એકરમાં એઈમ્સ બનાવવાનો નિર્ણય લેવાતાં આ પ્રાેજેકટ થોડો વિલંબમાં પડે તેવી સંભાવના ઉભી થઈ છે. રાજકોટ નજીક ખંઢેરી અને પરાપીપળિયાની જમીનમાં સાકાર થનાર એઈમ્સની ડીઝાઈનમાં ફેરફાર થયો છે. જો 300 એકર જમીનમાં […]

Continue Reading

‘આપ’ અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન ફાઈનલ

સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને દિલ્હીમાં ત્રણ-ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે એક બેઠક અન્ય માટે છોડી દેવામાં આવશે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં સાતે-સાત બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ […]

Continue Reading

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ના ટ્રેલરે લોકોના દીલો દિમાગ પર અસર કરી

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ના ટ્રેલરે લોકોના દીલો દિમાગ પર અસર કરી છે, આ ફિલ્મના ગીતો પણ આ જ કારણે સફળ રહ્યા છે. અક્ષય કુમાર જે રીતે તેની દરેક ફિલ્મમાં જાન રેડી દે છે તેવું જ કંઈક હાલ ‘કેસરી’ના ટ્રેલરને જોતા લાગી રહ્યુ છે. દર્શકો પર કેસરી જાદૂ ચલાવવા અક્ષય કુમાર તૈયાર છે. ફિલ્મનું પહેલુ ગીત […]

Continue Reading

દિલ્હીના સીજીઓ કોમ્પલેક્સમાં આવેલા અંત્યોદય ભવનમાં વિકરાળ આગ લાગ્યાના સમાચાર

દિલ્હીના સીજીઓ કોમ્પલેક્સમાં આવેલા અંત્યોદય ભવનમાં વિકરાળ આગ લાગ્યાના સમાચાર છે. આગ પાંચમા માળે લાગી, તેના પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 24 ગાડીઓ રવાના થઇ હતી. સવારે અંદાજે 8.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આગ લાગવાનું કારણ હાલ ખબર પડી નથી. આશંકા વ્યકત કરાઇ છે કે નીચેનો માળ પણ […]

Continue Reading