ચીનના વુહાનમાં કોરોના વાઈરસથી આગામી સપ્તાહોમાં પાંચ લાખ લોકો સંક્રમિત થઈ શકે છે

ચીનમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 900 કરતા વધારે લોકોના મોત થયા છે જ્યારે 40 હજાર કરતાં વધારે લોકોમાં તેનો ચેપ લાગ્યો છે. બ્લુમબર્ગના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક સપ્તાહમાં ચીનના સૌથી વધારે પ્રભાવિત શહેર વુહાનમાં કોરોના વાઈરસના સંક્રમણનો પાંચ લાખ લોકો ભોગ બની શકે છે. વર્ષ 2002-03માં આવેલા […]

Continue Reading

આસામમાં મુસ્લિમોની વસતી 1.30 કરોડ, 90 લાખ બાંગ્લાદેશી મૂળના

આસામની સરકાર હવે આસામમાં મૂળ મુસ્લિમોની વસતી અને બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર મુસ્લમોની ઓળખ કરવા માટે એક સર્વે કરાવવાની યોજના બનાવી રહી છે. એક તરફ આસામમાં હજી એનઆરસીને લઈને જે શંકાઓ ઉઠી છે તેનુ નિવારણ થઈ શક્યુ નથી ત્યારે સરકારે બીજા એક સર્વેની યોજના બનાવી છે. જેનો મુખ્ય હેતુ આસામના મૂળ નિવાસી મનાતા ચાર સમુદાય ગોરિયા, […]

Continue Reading

coronavirus: ચીનની હોસ્પિટલોમાં નર્સ નહીં રોબોટ દર્દીઓને આપે છે ભોજન અને દવાઓ

ચીનમાં ખતરનાક કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 900 થઇ છે, તો બીજી કરફ ચીનની હોસ્પિટલોમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનેલા દર્દીઓની સારવાર કરવાથી નર્સો અને ડોક્ટરો પણ અળગા રહે છે. કદાચ એટલે જ દર્દીઓ અને દવાઓ આપવા માટે રોબોટનો ઉપયોગ કરવમાં આવી રહ્યો છે,સાથે-સાથે ડ્રોનની મદદથી લોકોને માસ્ક લગાવવા અને અન્ય જરૂરી ઘોષણાઓ કરવમાં આવી રહી […]

Continue Reading

ફ્રી વીજળી: પશ્ચિમ બંગાળમાં પણ ત્રણ માસમાં 75 યૂનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફ્રી વીજળીનો મુદ્દો લગભગ અસરકારક નીવડ્યો છે, કારણ કે આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપ, કોંગ્રેસ અને બીજેપીએ દિલ્હીની જનતાને ફ્રી વીજળીનું વચન આપ્યું હતું, જોકે દિલ્હીમાં કેજરીવાલ સરકાર પહેલેથી જ 200 યૂનિટ વીજળી ફ્રીમાં આપી રહી છે. ખાસ બાબત એ છે કે ફ્રી વીજળીના મુદ્દો જે રીતે ચૂંટણી પરિણામ પર અસરકારક નીવડ્યો છે એને […]

Continue Reading

શાહીન બાગમાં ચાર મહિનાના બાળકના મોત પર સુપ્રીમ કોર્ટ લાલચોળ

શાહીન બાગ પ્રદર્શન દરમિયાન ચાર મહિનાના બાળકના મોતના મામલામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જસ્ટિસની બેંચે આ મામલામાં સુનાવણી કરતા સખત શબ્દોમાં ટિપ્પણી કરતા પૂછ્યું કે શું ચાર મહિનાનું બાળક પણ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યું હતું? કેન્દ્ર સરકારે પણ આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ઘ ઘટના ગણાવી છે.  નોંધનીય છે કે આ મામલામાં કોઈના તરફથી સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી […]

Continue Reading

કોરોના વાયરસને કારણે જાપાનમાં જહાજ પર 138 ભારતીય ફસાયા

ચીનમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 812 લોકોના મોત થઈ ગયા છે. જાપાનનના યોકોહામા સ્થિત ક્રૂઝ શિપ ડાયમંડ પ્રિસેંજમાં હવે ત્યાંની સરકાર સેના મોકલવાની તૈયારી કરી રહી છે. એક સ્ટાફના જણાવ્યા મુજબ, લોકોને બહાર કાઢવા માટે અને સેફ્ટી પ્રોટોકોલ પૂરા કરવા માટે સેનાને બોલાવવામાં આવી છે. ક્રૂઝ પર હાજર એક ભારતીયએ ફેસબુક પર વીડિયો શેર કરીને […]

Continue Reading

ટીકટોક વીડિયોનું દૂષણ : ગોલ્ડન ટેમ્પલમાં ટીકટોક વીડિયો પર પ્રતિબંધ

શીખ સમાજના પવિત્ર ધાર્મિક સ્થળ એવા અમૃતર સ્થિત ગોલ્ડન ટેમ્પલમાં ટીકટોક વીડિયો શૂટ નહીં કરવાનું ફરમાન જાહેર કરાયું છે. શીરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા આ અંગે જાહેરાત કરાઈ છે. મંદિર પરિસરમાં કેટલાક મુલાકાતીઓ નાચતા અને ગાતા નજરે પડ્યા હતા અને તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે ગોલ્ડન ટેમ્પલ સત્તાધીશોએ તાત્કાલિક અસરથી પરિસરમાં […]

Continue Reading

હાથીઓને મારવા માટે બોત્સવાના દેશે આદેશ આપ્યો, 1 હાથી મારવાની કિંમત 31 લાખ

તમને સામાન્ય રીતે સાંભળવામાં આવ્યું હશે કે હાથીઓ ઝૂંડમાં માનવ વસ્તીને મોટાપાયે નુકસાન પહોંચાડતા હોય છે. કોઈને કચડીને મારી નાંખે છે, પણ એક દેશ એવો પણ છે કે જેણે હાથીઓને મારવા માટે આદેશ કર્યો છે. એટલું જ નહીં ત્યાં હાથીઓની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. આ કિંમત હાથી મારનારી સંસ્થા અથવા એજન્સી પાસેથી મેળવવામાં […]

Continue Reading

કાપડ ફેક્ટરીમાં આગને કારણે 7ના મોત, ફાયર NOC નહોતી, એક જ સીડી હતી, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઈન્કાર

પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શરૂઆતના તબક્કે આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં માત્ર એક જ સીડી હતી. તેમજ […]

Continue Reading

નવા પથ્થરોમાંથી પણ 2 વર્ષમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ શકે છે, ત્યાં સુધી રામલલા લાકડા અને બુલેટપ્રુફ કાચમાંથી તૈયાર થયેલા મંદિરમાં રહેશે

અયોધ્યામાં 2 એપ્રિલ ચૈત્ર રામનવમીથી મંદિર નિર્માણનું કાર્ય શરૂ થઈ શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ વિકાસ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મંદિર કયા મોડેલ પર તૈયાર થશે? શું તે વિશ્વ હિન્દુ પરિષદના વર્ષ 1987ના મોડેલ પ્રમાણે કોતરવામાં આવેલા પથ્થરથી તૈયાર થશે કે પછી નવા મોડેલ પ્રમાણે નવા પથ્થરથી તૈયાર થશે, […]

Continue Reading