દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ સામે શીખોનું પ્રદર્શન, SGPC તપાસ માટે ટીમ પાક. મોકલશે

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર શુક્રવારે ભીડ દ્વારા થયેલા હુમલાના વિરોધમાં શનિવારે શીખ સમુદાયે પાક.ઉચ્ચાયોગ બહાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (DSGMC) અને અકાલી દળે આ હુમલામાં સામેલ લોકોની ધરપકડની માંગ કરી છે. બીજી તરફ ઘટનાના વિરોધમાં શીખ સમુદાયે ચાણક્યપુરી વિસ્તારમાં રસ્તા પર લોકોને લંગર જમાડ્યું હતું. આ મુદ્દે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક […]

Continue Reading

અમદાવાદ: સાબરમતી જેલમાં કેદીએ ચાદરથી ગળે ફાંસો ખાઈ આત્મહતા કરી

શહેરની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ શહેજાદ પઠાણ નામના કેદીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે, રામોલના જનતાનગર વિસ્તારમાં રહેતો શહેજાદ પઠાણ વર્ષ 2017માં વસ્ત્રાપુરમાં લુંટ વીથ મર્ડરના ગુનામાં જેલમાં બંધ હતો. જો કે છેલ્લા કેટલાય દિવસથી તેનું વર્તન […]

Continue Reading

હોમગાર્ડ મર્ડર કેસ, રૂ.5 હજાર માંગતા બુટલેગરે હત્યા કરી, આરોપી પોલીસનો બાતમીદાર હોવાની ચર્ચા

અમરાઈવાડી જોગેશ્વરી રોડ પર બાગેફીરદૌસ પોલીસ લાઈન પાસે ગુરુવારે રાતના 9 વાગ્યાની આસપાસ બુટલેગરોએ LRD જવાન બળદેવસિંહ પઢિયાર અને હોમગાર્ડ જવાન રવિ પટેલ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એલઆરડીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજીતરફ આરોપી સુનિલ મચ્છી અમરાઇવાડીનો લિસ્ટેડ બુટલેગર અને પોલીસનો બાતમીદાર હોવાનો ખુલાસો […]

Continue Reading

અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી વધતા સોનાના ભાવમાં ભારે તેજીઃ 10 ગ્રામ દીઠ 41,000ની સપાટી કુદાવી દીધી

અમેરિકાના એક હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થતા તેની વૈશ્વિક સ્તરે ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીયસ્તરે પણ બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં સોનાના ભાવો આશરે 1 ટકા વધી ઔંસ દીઠ 1,543.66 ડોલર થયા છે. ત્યારે ઘરઆંગણે પણ સોના અને ચાંદીના ભાવોમાં આશરે 800 રૂપિયાનો ઉછાળો આવ્યો […]

Continue Reading

કોટાની સરકારી હોસ્પિટલમાં 34 દિવસમાં 105 બાળકોના મોત; વિવાદ થતાં મંત્રીના સ્વાગત માટે પાથરેલી ગ્રીન કાર્પેટ હટાવાઈ

જેકે લોન સરકારી હોસ્પિટલમાં સ્થિતિ સુધરવાનું નામ જ નથી લેતી. શુક્રવારે સવારે અહીં વધુ એક નવજાત બાળકનું મોત થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનો 15 દિવસ પહેલાં જ જન્મ થયો હતો. માતા-પિતાએ હજી તેનું નામ પણ નહતું રાખ્યું. હોસ્પિટલમાં છેલ્લા 33 દિવસમાં 105 બાળકોના મોત થયા છે. 2019માં અહીં 963 બાળકોના મોત થયા […]

Continue Reading

દિલ્હી હિંસામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હોવાના પૂરાવા: SIT રિપોર્ટ

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા વિરોધ હિંસક પ્રદર્શનને લઇને SIT દ્વારા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે લોકો બાંગ્લાદેશીઓ સામેલ હતા. એસઆઇટીની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, પાંચના મોત

પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થઇ ચૂક્યા છે.  24 પરગણાના નૈહાટીમાં સ્થિત ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. જેણે ટૂંક જ સમયમાં વિકરાળ રુપ લઇ લીધુ હતું. આ ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા હતા. આ દરમિયાન […]

Continue Reading

ચીનની અમેરિકાને ‘શાંતિ અને સંયમ’ રાખવાની અપીલ

અમેરિકાએ ઇરાનના ટોપના સૈન્ય કમાન્ડરની હત્યા કરી છે, આ ઘટનાને લઈને વિશ્વના વિવિધ દેશો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના કટ્ટર હરિફ ચીને કહ્યું છે કે, ‘અમે આ ઘટનાથી અત્યંત ચિંતિત છીએ. અને તમામ પક્ષો, ખાસ કરીને અમેરિકાને ‘શાંતિ અને સંયમ’ રાખવાની અપીલ કરીએ છીએ.’ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે શુક્રવારે કહ્યું […]

Continue Reading

ચિદંબરમની મુશ્કેલીઓ વધી,એર ઇન્ડીયા કૌંભાંડમાં ઇડીએ પુછપરછ કરી

કોંગ્રેસનાં અગ્રણી નેતા અને પુર્વ નાણા પ્રધાન પી.ચિદંબરમ INX મિડિયા કૌભાંડ  ઉપરાંત અન્ય મામલામાં પણ ફસાયા છે,આ ક્રમમાં ઇડીએ એર ઇન્ડીયા વિમાન કૌંભાડમાં તેમની પુછપરછ કરી હતી,જે લગભગ 8 કલાક ચાલી હતી, એવું લાગી રહ્યું છે કે ઇડી આ કેસમાં વધુ કડકાઇ દાખવી શકે છે. મનમોહન સરકારનાં સમયમાં આ ચર્ચિત ઘોટાળો થયો હતો, અને તે […]

Continue Reading

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, બદલો લઈશું-USની પોતાના નાગરિકોને ઈરાન છોડવાની સલાહ

અમેરીકા દ્વારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ બંન્ને દેશો વચ્ચે સ્થિતી વણસતી જોવા મળી રહી છે. અમેરીકાએ ઈરાક-ઈરાન બોર્ડર પાસે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે આ હુમલો કર્યો હતો. હવે બગદાદમાં સ્થિત અમેરીકન એમ્બેસીએ પોતાના દરેક નાગરિકોને તરત ઈરાક છોડવા માટે કહ્યું છે. બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ટ્વીટ કરી અમેરીકાને ચેતવણી […]

Continue Reading