અનાજ મંડીમાં ઘણી ફેક્ટરી, તેમાં બાળકો પાસેથી પણ કામ લેવાય છે, સીડીઓ એટલી સાંકડી કે બે લોકો સાથે ન નિકળી શકે
અનાજ મંડીની જે બિલ્ડીંગમાં રવિવારે આગ લાગવાથી 43 જિંદગી ખાક થઇ ગઇ, તેની આસપાસની બિલ્ડીંગોમાં લોકો ખતરનાક પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. જ્યાં આગ લાગી તેનાથી લગભગ 150 મીટર દૂર આવી જ એક બિલ્ડીંગમાં ભાસ્કરે તપાસ કરી. પરિસ્થિતિથી જાહેર હતું કે નાનો અકસ્માત પણ અઙીં મોટા નુકસાનનું કારણ બની શકે છે. આ ફેક્ટરીઓમાં કામ કરવામાં […]
Continue Reading
