જામીન મળ્યા બાદ ચિદંબરમ જેલમૂક્ત થયા, તિહાર જેલ બહાર સમર્થકોએ સ્વાગત કર્યુ
પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ તિહાર જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. INX Media કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એમના જામીન મંજૂર કરતા તેમને રાહત આપી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને એમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ચિદંબરમ ગુરુવારે પત્રકારો સાથે વાત કરશે. પિતાના લેવા માટે જેલ બહાર આવેલા પુત્ર કાર્તિએ તેમની મૂક્તિ […]
Continue Reading
