અયોધ્યા મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ 9 ડિસેમ્બર પહેલા રિવ્યુ અરજી કરશે: જિલાની

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે(AIMPLB) બુધવારે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યા ટાઈટલ સુટ મામલે 9 ડિસેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ અરજી દાખલ કરશે. આ અંગે AIMPLBના સેક્રેટરી ઝાફરીયાબ જિલાનીએ ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે બોર્ડે તેના નિર્ણય પર મક્કમ છે. અને અમારી પાસે હજુ […]

Continue Reading

1લી ડિસેમ્બરથી રાજ્યમાં GUJCTOC લાગુ થશે, ‘ગુજસીટોક’થી પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે

આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજીને GUJCTOCને 1લી ડિસેમ્બરે ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર અમલી બનશે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યની સુરક્ષામાં વધારો […]

Continue Reading

એર ઈન્ડિયાને વેચવામાં નહિ આવે તો તેનું સંચાલન કરવું મુશ્કેલ થઈ જશે: ઉડ્ડયન મંત્રી

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરીશું નહિ તો તેને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવશે. તેમનું કહેવું છે કે એર ઈન્ડિયા હાલ પ્રથમ શ્રેણીની સંપતિ છે, તેને હાલ વેચીશું તો બોલી લગાવનાર સામે આવશે. જો એ સિદ્ધાંત બનાવી લઈશું કે એરલાઈનને વેચીશું નહિ, તો ભવિષ્યમાં તેનું સંચાલન મુશ્કેલ થઈ […]

Continue Reading

અજીત પવારે કહ્યું- હું NCPમાં છું અને રહીશ, ફડણવીસ બોલ્યા- સમય આવશે ત્યારે મારી વાત રજૂ કરીશ

મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ પદથી રાજીનામું આપ્યા પછી અજીત પવારે બુધવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા પછી અજીત પવારે કહ્યું કે, હું નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં હતો અને છું. શું પાર્ટીએ મને બહાર કાઢ્યો હોય તેવી લેખિતમાં તમારી પાસે કોઈ માહિતી છે? હું પાર્ટીમાં હતો અને છું. અજીત પવારે કહ્યું કે, નવી […]

Continue Reading

RSSએ સંપર્ક કર્યો હતો, મેં કહ્યું-હવે મોડું થઈ ગયું છે: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકિય હિલચાલ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, RSSએ તેમનો સંપર્ક કર્યો હતો, હવે મોડું થઈ ગયું છે. સુત્રો પ્રમાણે, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે, સંઘે તેમનો સંપર્ક કર્યો. ધારાસભ્યો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે, શરદ પવારને અમારી પર વિશ્વાસ છે અને અમને […]

Continue Reading

ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર ટેસ્ટ જીતનાર પ્રથમ દેશ બન્યું, ઘરઆંગણે સતત 12મી સીરિઝ જીતી

ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યું છે. ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પ્રથમ દાવમાં 241 રનની લીડ મેળવ્યા પછી ભારતે બાંગ્લાદેશને […]

Continue Reading

અજીત પવારનું નિવેદન ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ છે: ભત્રીજાની ટ્વિટ પર શરદ પવારની પ્રતિક્રિયા

મહારાષ્ટ્રમાં રાતોરાત સરકાર બનાવી ડેપ્યુટી સીએમના શપથ ગ્રહણ કરનાર અજીત પવારની ટ્વિટ પર NCP પ્રમુખ શરદ પવારે આકરી પ્રતિક્રિયા આપી છે. અજીત પવારની ટ્વિટનો જવાબ આપતા પવારે ટ્વિટ કરી કહ્યું કે, બીજેપી સાથે ગઠબંધન કરવાનો કોઇ સવાલ જ નથી. NCPએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે તે શિવસેના-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું […]

Continue Reading

Googleએ આપણી સૌની પુસ્તક વાંચવાની ટેવ ખરાબ કરી છે: ‘મન કી બાત’માં પીએમ મોદી

‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા પુસ્તક વાંચવાની ટેવને બગાડવા માટે Google પર હાસ્યમુદ્રામાં ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે,તેઓ પુસ્તકો વાંચતા રહેતા હતા, પરંતુ Google તેમની આ ટેવ બગાડી દીધી છે, કારણ કે Google કોઇપણ વસ્તુ વિશે જાણકારી મેળવવાનો શોર્ટકટ છે. કાર્યક્રમ દરમિયાન રોહતકના વિદ્યાર્થી દ્વારા તેમને પૂછવામાં આવ્યું […]

Continue Reading

મહારાષ્ટ્ર વિવાદનો મદાર હવે ધારાસભ્યો પર, ત્રણે પક્ષ ધારાસભ્યોને હોટલ ભેગા કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં વર્તમાન સ્થિતિને જોતા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેના ધારાસભ્યોને મળીને તેમને સાથે રાખવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. જો કે સ્થિતિ દર્શાવે છે કે ત્રણેય પક્ષોને ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. આજ કારણથી ત્રણે પક્ષોએ પોતપોતાના ધારાસભ્યોને અલગ-અલગ હોટલમાં મોકલી દીધા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ સંભાવના નકારી નથી શકતા કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન કેટલાક […]

Continue Reading

IIT કાનપુરના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું ખાસ ડ્રોન ‘પ્રહરી’ દુશ્મન ડ્રોનને પકડવાની અદભૂત ક્ષમતા

IIT-કાનપુરના વિદ્યાર્થીઓએ ‘પ્રહરી’ નામક ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે તે ચાર-પાંચ કિગ્રા વજન સાથે લઇને ઉડી શકે છે અને સંવેદનશીલ વિસ્તારમાં સતત ત્રણ કલાક સુધી ઉડાન ભરી શકે છે. આ ડ્રોનમાં માનવરહિત હેલિકોપ્ટરની સુવિધા છે જે અન્ય ડ્રોનનો પીછો કરી તેમને પકડવાની ક્ષમતા રાખે છે. આ અદભૂત ડ્રોનને પ્રોફેસર અભિષેક […]

Continue Reading