‘મહા’ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે કે નહીં? વાવાઝોડા ની છેલ્લી સ્થિતિ કેવી છે?

અરબી સમુદ્રમાં ઊભું થયેલું ‘મહા’ વાવાઝોડું હવે ભયાનક બની રહ્યું છે હાલમાં વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠેથી 570 કિલોમીટર દૂર છે 2019ના વર્ષ દરમિયાન ગુજરાત પર વાવાઝોડુંની આફત ચોથી વખત ઊભી થઈ છે. બે દિવસ પહેલા હવામાન ખાતાના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, ‘મહા’ વાવાઝોડાનું સંકટ હવે દૂર થઈ ગયું છે કારણ કે, આ વાવાઝોડું […]

Continue Reading

ગુજરાત / સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના હળવા 3 આંચકા, જામનગરથી 29 કિ.મી દૂર ઍપિસેન્ટર

વાવાઝોડાની આગાહી અને વરસાદ વચ્ચે આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ગુજરાત સરકારના એક સત્તાવાર એજન્સીના અહેવાલ મુજબ આજે 2 નવેમ્બરના રોજ કચ્છમાં બપોરે 4.48 કલાકે 2.1નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એપી સેન્ટર ભચાઉથી 22 કિમિ દૂર નોંધાયું છે. કચ્છમાં સવારે 11.12 કલાકે 2.6 નો ભુકંપનો આંચકો નોંધાયો […]

Continue Reading

ભારત સરકારે જાહેર કર્યો દેશનો નવો નકશો, નવા રૂપમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નિષ્ક્રિય કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019 જાહેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય, 31 ઑક્ટોબર 2019નાં નવા જમ્મુ-કાશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર તથા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં પુન:ગઠિત થઇ ગયું છે. […]

Continue Reading

ટેકાના ભાવે મગફળી વેચવા જતાં ખેડૂતો હવે રોકાઈ જજો, CM વિજય રૂપાણીએ કરી છે આ મોટી જાહેરાત

હાલ મહા વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ગુજરાતમાં અનેક જગ્યાઓએ વરસાદ શરૂ થયો છે. તો આ સાથે જ સરકારે ટેકાની ખરીદી શરૂ કરી હતી. જેના કારણે કેટલાય ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ આવ્યા હતા. પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ વિજય રૂપાણીએ ટેકાના ભાવની ખરીદી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સીએમ વિજય […]

Continue Reading

કોંગ્રેસને ઝાટકો, કર્ણાટક પેટા ચૂંટણી માટે જેડીએસ નહીં કરે જોડાણ

કર્ણાટકમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારના કડવા અનુભવ બાદ જેડીએસ(જનતા દળ સેક્યુલર)પાર્ટીએ કોંગ્રેસથી કિનારો કરી લીધો છે. જેડીએસના નેતા કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે, મારી પાર્ટી આગામી પેટા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાણ નહી કરે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.કુમાર સ્વામીએ કહ્યુ હતુ કે, કોઈની સાથે જોડાણ કરવાનો સવાલ ઉભો થતો નથી. પેટાચૂંટણીના પગલે કર્ણાટકમાં […]

Continue Reading

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હજી પણ સક્રિય, ફંડિંગ ઉઘરાવી રહ્યા છેઃ અમેરિકા

અમેરિકાના એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન સ્થિત આંતકી સંગઠનો લશ્કરે તોઈબા અને જૈશ એ મહોમ્મદ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ છતા પણ સતત ફંડિંગ ઉઘરાવી રહ્યા છે અને પાકિસ્તાન સરકાર તેમને રોકવામાં નિષ્ફળ ગઈ છે. આતંકવાદની વૈશ્વિક સ્થિતિને લઈને તૈયાર કરાયેલા રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, આ બંને સંગઠનોની આતંકીઓની ભરતીને રોકવામાં પણ પાકિસ્તાન […]

Continue Reading

ચંદ્રયાન-2 મિશનનો અંત નથી થયો, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના પ્રયત્ન કરીશું: ISRO ચીફ

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળ જતાની સાથે જ ભારતનું ચંદ્ર પર પહોંચવાનું સપનુ પાછું ધકેલાયું હતું. પરંતુ ઇસરોના ચીફ જે સિવને તાજેતરમાં જ આ મામલે સ્પષ્ટતા કરી છે કે, ચંદ્રયાન-2 મિશનનો અંત થયો નથી. અભિયાનને લઇને ભવિષ્યમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં સોફ્ટ લેન્ડિંગ કરાવવાના પૂરેપુરા પ્રયત્ન કરવામાં આવશે. ઇસરો ચીફે […]

Continue Reading

દિલ્હી: તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે હિંસક લડત

દિલ્હીમાં સ્થિત તીસ હજારી કોર્ટના કેમ્પસમાં દિલ્હી પોલીસ અને ધારાશાસ્ત્રીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો હોવાના અહેવાલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ પાર્કિંગ મામલે થયો હતો. જેને આગળ જતા ગંભીર રુપ લીધુ હતું. વકીલો અને પોલીસ વચ્ચે થયેલા આ સંઘર્ષમાં પોલીસના કેટલાક વાહનોને વકીલોએ આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ફાયરિંગ થયું હોવાના […]

Continue Reading

કર્ણાટકમાં બાગી ધારાસભ્યોની બબાલ પાછળ અમિત શાહ હતા: યેદિયુરપ્પાની ઓડિયો ક્લિપમાં ખુલાસો

કર્ણાટકના ખોરવાયેલા રાજકારણમાં આજકાલ એક ઓડિયો ક્લિપે ભારે વિવાદ ઉભો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની છે જે બુધવારે બીજેપી કોર સમિતિની બેઠક દરમિયાન મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવી હતી. આ ક્લિપમાં તેઓ કહી રહ્યા હતા કે, જેડીએસ કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મુંબઇમાં રાખવા પાછળ પાર્ટી પ્રમુખ એટલે કે ગૃહમંત્રી અમિત […]

Continue Reading

સીધૂને કરતારપુર કોરિડોર ઉદ્ઘાટનનું આમંત્રણ મળ્યું છે, મંજૂરી મળ્યા બાદ જશે : નવજોત કૌર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોર-શોરથી થઈ રહી છે. પાકિસ્તાને કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધૂ પણ આમંત્રણ મોકલ્યું છે. જેની પુષ્ટી તેમની પત્ની નવજોત કૌર સિધૂએ શનિવારના રોજ કરી હતી. તેમણે કહ્યું હતું કે સિધૂને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ […]

Continue Reading