ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ ભારે વરસાદની આગાહી
ગુજરાતના માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, 4 નવે.ના રોજ ‘મહા’ વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે, ત્યારબાદ નબળું પડી ગુજરાતના દરિયા કિનારા તરફ આવે તેવી શક્યતા છે. આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે. બીજી તરફ […]
Continue Reading
