ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતના માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, 4 નવે.ના રોજ ‘મહા’ વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે, ત્યારબાદ નબળું પડી ગુજરાતના દરિયા કિનારા તરફ આવે તેવી શક્યતા છે. આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે. બીજી તરફ […]

Continue Reading

ભારતીય મહિલા અને પુરુષોની હોકી ટીમની ધમાકેદાર જીત, ઓલમ્પિક ક્વોલિફાઈથી બસ એક પગલું દૂર

શુક્રવારે ભારતીય મહિલા અને પુરુષની હોકી ટીમોએ ઓલિમ્પિક ક્વોલિફાયરની પોતાની પહેલી મેચમાં શાનદાર જીત નોંધાવી છે. જ્યારે ભારતીય મહિલા ટીમે અમેરિકાને 5-1થી પરાજિત કર્યું હતું, જ્યારે પુરુષ ટીમે રશિયાને 4-2થી પરાજિત કર્યું હતું. આ જીત સાથે, બંને ટીમો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થવા માટે ખૂબ નજીક આવી ગઈ છે. બંને ટીમો શનિવારે તેમની બીજી ક્વોલિફાયર મેચ રમશે. […]

Continue Reading

દિલ્હી હાઈકોર્ટે મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે પી ચિદમ્બરમની જામીન અરજી ફગાવી

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને ઝટકો લાગ્યો છે. પી.ચિદમ્બરમના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કરવામાં આવેલી જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની કસ્ટડીને પડકારીને વચગાળાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. પી ચિદમ્બરે સ્વાસ્થ્યના આધાર પર જામીન માંગ્યા હતા, જેની પર ગુરુવારે હાઈકોર્ટે મેડિકલ બોર્ડનું ગઠન કર્યું હતું. આજે મેડિકલ બોર્ડે […]

Continue Reading

ભારતમાં 80 ટકા બાળકોને પોષક આહાર મળતો નથી: UNICEF

UNICEFના એક અહેવાલ મુજબ ભારતમાં 80 ટકા બાળકોને પોષક આહાર મળતો નથી. માત્ર દસ ટકા બાળકોજ રોજ ફળો અને ઇંડાં ખાઇ શકે છે. કિશોર-કિશોરીઓના શરીરમાં વિટામિન એ, વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી જેવાં તેમજ આયર્ન અને ફોલેટ જેવાં પોષક તત્ત્વો જોવા મળ્યાં નથી. UNICEFનો આ રિપોર્ટ તાજેતરમાં પ્રગટ થયેલા કોમ્પ્રિહેન્સીવ નેશનલ ન્યૂટ્રીશન સર્વે પર […]

Continue Reading

મર્કેલ અને મોદી વચ્ચે મુલાકાત, જર્મની અને ભારત વચ્ચે 20 કરારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલ વચ્ચે આજે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ બંને દેશો દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે. જર્મની અને ભારતના મજબૂત સંબધોને પ્રાથમિકતા ગણાવીને પીએમ મોદીએ 20 કરાર પર સમજૂતિની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર બંને દેશો ભેગા […]

Continue Reading

WhatsApp પર નિયત્રંણ મેળવવા માટે સરકાર હરકતમાં, બજેટ સત્રમાં બિલ પાસ થઇ શકે છે

ફેક ન્યૂઝ અને અફવાઓ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર આઇટી સંદર્ભે કડક કાયદાનું નિર્માણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સંસદના બજેટ સત્રમાં આ અંગેનું બિલ પાસ થઇ શકે છે. જે હેઠળ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વિરુદ્ધ પણ સરકાર કડક વલણ દાખવી શકે છે. હાલમાં જ વોટ્સએપ દ્વારા જાસૂસીનો મામલો અંગે […]

Continue Reading

ગુજરાત ઉપર હવે ‘મહા’ સંકટના ઓળા, ૬-૭ નવેમ્બરે વેરાવળ પાસે ટકરાશે

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ભારતમાંથી સત્તાવાર વિદાય પછી ઋતુચક્રના બદલાવને પગલે અરબી સમુદ્રમાં જવલ્લેજ બનતી ઘટનાએ ગુજરાત ઉપર ફરીથી વાવાઝોડાનું સંકટ પેદા કર્યું છે. ગુજરાતના દરિયાકાંઠે, ખાસ કરીને વેરાવળ ખાતે ૬ અથવા ૭ નવેમ્બરે શક્તિશાળી ‘મહા’ વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. ચોમાસાના પ્રારંભે ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડાની અસરો સહન કર્યા પછી ફરીથી એક […]

Continue Reading

ટેલીકોમ સેવાના ઇતિહાસમાં પહેલી વાર ઇનકમિંગ કોલ્સરિંગની સમય મર્યાદા પર નિર્ણય લેવાયો

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( TRAI)એ પહેલી વાર ટેલિફોનની રિંગ મામલે તેનો સમય નક્કી કરતો નિર્ણય લીધો છે. TRAIના નવા નિયમ મુજબ હવે મોબાઇલ પર 30 સેકન્ડ અને લેન્ડલાઇન પર 60 સેકન્ડ સુધી રિન્ગ વાગશે. શુક્રવારે ટેલીકોમ સેવાઓ ક્ષેત્રે ગુણવત્તા વધારવા મુદ્દે TRAIએ આ નિર્ણય લીધો હતો. દેશભરમાં ટેલીકોમ સેવાઓની ગુણવત્તા અંગે જણાવતા TRAIએ […]

Continue Reading

દિલ્હી દુનિયાનું સૌથી વધારે પ્રદૂષિત શહેર, ટોચના દસ શહેરોમાં આઠ એશિયાઇ શહેરો

દેશની રાજધાની દિલ્હી હવા પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે લડી રહી છે. એવામાં હવાની ગુણવત્તા પર નજર રાખતી એજન્સી એર વિઝુઅલના તાજેતરના અહેવાલે દિલ્હીવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. અહેવાલ મુજબ દિલ્હી વિશ્વના સૌથી વધારે પ્રદૂષણ ધરાવતા શહેરોની યાદીમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે. હાલમાં જ જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં હવાની ગુણવત્તા દર્શાવતો ઇન્ડેક્સ 622 નોંધવામાં […]

Continue Reading

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અમારો હશે, બહુમતી મેળવી લઈશુંઃ શિવસેના

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મુખ્યમંત્રીની ખુરશીને લઈને બીજેપી અને શિવસેના વચ્ચે વચ્ચે ખેંચતાણ ચાલું છે. એવામાં શિવસેનાએ દાવો કર્યો છે કે, રાજયમાં પોતાની પાર્ટીનો જ મુખ્યમંત્રી હશે અને સરકાર રચવા માટે જરુરી બહુમતી મેળવી લઈશું. શિવસેનાના નેતા સંજય રાઉતના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે શિવસેનાના નેતા સંજય રાઉતે ગત સાંજે […]

Continue Reading