કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવાનો આનંદ મેળવી રહ્યા છે.

દુનિયાના સૌથી અનોખા અને મોટા આધ્યાત્મિક પર્વ કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે, તેની સાથે ૪૯ દિવસ સુધી ચાલનાર મેળો પૂરો થઈ જશે. રાત્રે ૧૨.૦૦ વાગતાં જ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવીને સુખ-સમૃદ્ધિની કામના કરી. સોમવારે કુંભમેળામાં ૮૦ લાખ શ્રદ્ધાળુઓ ગંગા અને સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે. મહાશિવરાત્રીના સ્નાન માટે ૪૧ ઘાટ પર વ્યવસ્થા કરવામાં […]

Continue Reading

PM શ્રી નરેન્દ્ર મોદી ની હાજરીમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન આગામી તા.૪ માર્ચે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે એસ.જી. હાઈવે ખાતે વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ગામ પાસે થશે. આ અંગેની વિગતો પત્રકારોને આપતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે. પટેલે જણાવ્યું કે પાટીદારોનાં વૈશ્વિક મથક એવા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી […]

Continue Reading

મૌની અમાવસ્યાએ કુંભમાં લાખોનું પવિત્રસ્નાન

પ્રયાગરાજ ખાતે કુંભનગરીમાં ચોથી ફેબ્રુઆરી, સોમવારે મૌની અમાવસ્યા નિમિત્તે લાખો શ્રદ્ધાળુએ કુંભમેળાનું બીજું પવિત્રસ્નાન કર્યું હતું. કુંભમેળાનું આ બીજું ‘શાહીસ્નાન’ હતું. કુંભમેળામાં મૌની અમાવસ્યા સોમવારે જ આવી હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે રાતના ત્રણ વાગ્યાથી જ પવિત્રસ્નાન માટે લાખો લોકો ભેગા થયા હતા. કુંભનગરીમાં વાહનો પર […]

Continue Reading

જાણો મૃત્યુ સમયે દુર્યોધનએ શા માટે દેખાડી હતી ત્રણ આંગળી

કહેવાય છે ને કે મૃત્યુ સમયે અને હારતી વખતે વ્યક્તિના મુખ પર સત્ય આવી જ જાય છે. આ વાત મહાભારત સાથે પણ જોડાયેલી છે. જ્યારે ભીમએ દુર્યોધનને પરાસ્ત કર્યો અને તે મૃત્યુની નજીક હતો ત્યારે જમીન પર બેસુધ અવસ્થામાં તેણે હવામાં ત્રણ આંગળી દેખાડી હતી. શું તમે જાણો છો કે આમ કરવાનું કારણ શું હતું […]

Continue Reading

નાગા સાધુ બનવા માટે કરવા પડે છે આ 10 કઠોર કાર્ય, 12 વર્ષ ચાલે છે પ્રક્રિયા

અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર 14 જાન્યુઆરી 2019થી તીર્થરાજ પ્રયાગની પાવન ધરતી પર કુંભ 2019નો શુભારંભ થઈ જશે. 14 જાન્યુઆરી મકર સંક્રાતિના દિવસે કુંભ મેળામાં પહેલું શાહી સ્નાન થશે. પ્રયાગરાજમાં અગાઉથી જ 13 અખાડાના સાધુસંતો એકત્ર થઈ ચુક્યા છે. સંગમ સ્થળ પર વિશાળ જનસમૂહનો અદ્ભૂત નજારો જોવા મળશે. આ તકે સૌથી મોટું આકર્ષણ અલગ અલગ […]

Continue Reading

શું તમે જાણો છો કુંભ અને અર્ધકુંભ વચ્ચેનો તફાવત? જાણો દુનિયાના સૌથી મોટા મેળાની રોચક વાતો

અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર પ્રયાગરાજમાં 14 જાન્યુઆરી 2019ના રોજ સૌથી મોટા ધાર્મિક મેળાનો પ્રારંભ થઈ જશે. મહાકુંભ આગામી 3 માર્ચ સુધી ચાલશે. ભારતના ખૂણેખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેવા અને પવિત્ર સ્નાનના ભાગીદાર બનવા પ્રયાગરાજ તરફ પ્રસ્થાન કરશે. પવિત્ર સંગમ સ્થળે એકવાર સ્નાન કરવાથી જીવનભરના પાપમાંથી મુક્તિ મળી જાય છે તેવી માન્યતા સાથે લોકો […]

Continue Reading

મકર સંક્રાંતિ પર સબરીમાલા મંદિરમાં થાય છે ચમત્કાર, દર્શન માટે ઉમટે છે ભક્તો

કેરલ, 13 જાન્યુઆરી 2019, રવિવાર કેરલ રાજ્યનું સબરીમાલા મંદિર વિશ્વ વિખ્યાત છે. મંદિરમાં ભગવાન અયપ્પા સ્વામી બિરાજે છે. ભગવાન શંકરના પુત્ર અયપ્પા સ્વામીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જવું હોય તો પહેલા ઊંચા પર્વતો પાર કરવા પડે છે. સબરીમાલા મંદિર એક તીર્થસ્થળ છે જેના દર્શને મોટી સંખ્યામાં ભક્તો […]

Continue Reading

આવતીકાલથી કુંભમેળો, જાણો શું છે નાગા સાધુઓના શાહી સ્નાનનુ મહત્વ

પ્રયાગરાજ,તા.13 જાન્યુઆરી 2019, રવિવાર આવતીકાલથી પ્રયાગરાજ(અલ્હાબાદ જુનુ નામ)માં કુંભ મેળાની શરુઆત થઈ રહી છે.પહેલા દિવસે શાહી સ્નાન પણ થશે.જેનુ સાધુ સંતોમાં બહુ મહત્વ હોય છે. એવુ કહેવાય છે કે આ સ્નાન કરવાથી સીધા સ્વર્ગના દરવાજા ખુલી જાય છે.સ્નાનના નિયત સમયે તમામ અખાડાઓના સાધુ સંતો સંગમ પર શાહી સ્નાન કરશે.આ માટે કયો અખાડો ક્યાં અને ક્યારે […]

Continue Reading