કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવાનો આનંદ મેળવી રહ્યા છે.
દુનિયાના સૌથી અનોખા અને મોટા આધ્યાત્મિક પર્વ કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે, તેની સાથે ૪૯ દિવસ સુધી ચાલનાર મેળો પૂરો થઈ જશે. રાત્રે ૧૨.૦૦ વાગતાં જ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવીને સુખ-સમૃદ્ધિની કામના કરી. સોમવારે કુંભમેળામાં ૮૦ લાખ શ્રદ્ધાળુઓ ગંગા અને સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે. મહાશિવરાત્રીના સ્નાન માટે ૪૧ ઘાટ પર વ્યવસ્થા કરવામાં […]
Continue Reading
