લોકડાઉનનો સીધો ફાયદો કરિયાણાની દુકાનોને થયો, મોલ્સ કલ્ચર અત્યારે અસ્તાચળ ભણી

કોરોનાનો વ્યાપ ઓછો થવાની હાલ સંભાવના નથી તેથી મેગામોલ્સ કે મોટા શોપિંગ સેન્ટરો હાલ શ થઇ શકે તેમ નથી, યારે બજાર ખૂલશે ત્યારે ભારે ડિસ્કાઉન્ટથી વસ્તુનું ફરજીયાત વેચાણ કરવું પડશે કોરોનાના કારણે લોકડાઉનના સમયમાં મોલ્સ કલ્ચર અને શોપિંગ ફેસ્ટિવલ જેવી હાઇફાઇ સુવિધા બધં હોવાથી ગુજરાતના બજારોમાં ફરીથી કરિયાણાની દુકાનો પર ભીડ જામી છે. મહત્વની બાબત […]

Continue Reading

એમપીમાં શિવરાજની નહીં ગઠબંધનની સરકાર, ના છૂટકે પણ આમનો કરવો પડ્યો સમાવેશ

લાંબા સમયની રાહ જોયા બાદ અંતે શિવરાજસિંહ ચૌહાણની કેબીનેટનું ગઠન મંગળવારે કરવામાં આવ્યું. સામાન્ય લોકોથી મંત્રી બનવા સુધીની ઉમ્મીદો લઈને બેસેલા નેતાઓ માટે આ ખ્વાહીશ પુરી કરવા જેવું હતું. કોરોના સંકટથી લડી રહેલા મધ્યપ્રદેશના લોકોની એક બરાબરાની કેબિનેટની ઉમ્મીદ હતી. તો મોટાપ્રમાણમાં ધારાસભ્યો પણ પોતાના મંત્રી બનવાની રાહ જોઈ બેઠા હતા. ત્રણ દિવસ પહેલા એવી […]

Continue Reading

છેલ્લા 12 કલાકમાં 5ના મોત અને નવા 94 કેસ, રાજ્યમાં કુલ કોરોના વાયરસના 2272 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ રીતે મહરાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતનો નંબર આવી ગયો છે અને મુંબઈ બાદ અમદાવાદનો. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીના ગુજરાતમાં આંકડાકિય માહિતી આપી હતી. ગુજરાતમા નવા કેસ 94 ગુજરાતમાં 12 કલાકમાં મોત 5 ગુજરાતમાં સાજા થયા 5 આરોગ્યવિભાગના અગ્રસચિવ […]

Continue Reading

અમેરિકામાં મોતનું તાંડવ: એક દિ’માં ૨૭૦૦ લોકોએ જીવ ગુમાવ્યા

કેસની સંખ્યા આઠ લાખને પાર, કુલ ૪૪૮૪૫ના મોત કોરોના વાયરસનો કહેર આમ તો આખી દુનિયામાં વ્યાપી ગયો છે પરંતુ અમેરિકામાં તેનું સૌથી વધુ વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કોરોના કહેરથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં કોવિડ-૧૯ મહામારીથી દરરોજ મોતનો નવો રેકોર્ડ બની રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસને કારણે ૨૭૫૧ લોકોના મોત નિપયા […]

Continue Reading

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં રહેતી મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, 125 પરિવાર કોરન્ટાઈન

દેશના સૌથી સુરક્ષિત સ્થળ ગણાતા રાષ્ટ્રપતિ ભવનમાં પણ હવે કોરોના ત્રાટક્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તે પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. આ વાતની પૃષ્ટિ થયા બાદ રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ […]

Continue Reading

નાગરિકોની નોકરી બચાવવા માટે અમેરિકા વિદેશી નાગરિકોના પ્રવાસનને અસ્થાયી રીતે બંધ કરશે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં પ્રવાસન (ઈમિગ્રેશન)ને અસ્થાયી રીતે બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી 42,094 લોકોના મોત થઈ ગયા છે અને સાડા સાત લાખથી વધારે સંક્રમિત થયા છે.  ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્વિટ કર્યું કે, અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં […]

Continue Reading

રાહુલ ગાંધીએ ચોખામાંથી સેનેટાઈઝરને મંજૂરી આપવાના કેન્દ્રના નિર્ણયને વખોડ્યો

કોંગ્રેસના સાંસદ રાહલુ ગાંધીએ મંગળવારે ચોખામાંથી સેનેટાઈઝર બનાવવા મંજૂરી બદલ કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેમણે દેશના ગરીબ લોકોને પણ ઉદ્દેશીને કહ્યું હતું કે આખરે તમે લોકો ક્યારે જાગશો. રાહુલ ગાંધીએ કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે એકતરફ દેશમાં ભૂખમરાથી લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે જ સરકારે ચોખામાંથી સેનેટાઈઝર બનાવવાની મંજૂરી આપી છે. દેશના ગરીબો […]

Continue Reading

અત્યાર સુધી 18,786કેસ- 599 મોતઃચેન્નાઈની એક તમિલ ચેનલના 25 કર્મચારી કોરોના પોઝિટિવ, લાઈવ શો ટાળવો પડ્યો

અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,828 અને 601 લોકોના મોત થયા છે. મંગળવારે ગુજરાતમાં 127, પશ્વિમ બંગાળમાં 53, રાજસ્થાનમાં 52, આંધ્રપ્રદેશમાં 35, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં 7, પંજાબ અને ઓરિસ્સામાં 5-5 જ્યારે મેઘાલયમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દેશમાં સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે દેશમાં કોરોના સંક્રમણના […]

Continue Reading

300 જેટલા નર્સિંગ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવા એલજી હોસ્પિટલના સત્તાધીશો તૈયાર નથી

શહેરની એલજી હોસ્પિટલના ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયો છે. આજે પણ એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોકટરોનો ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કોરોના ફેલાતા તેઓમાં ફફડાટ છે. આજે 300 જેટલા નર્સિંગ સ્ટાફના લોકોએ એલજી હોસ્પિટલના સત્તાધીશો સમક્ષ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે રજુઆત કરી હતી. પરંતુ સત્તાધીશો દ્વારા […]

Continue Reading

મોદીની ભાઈચારાની અપીલ, ભારતમાં કોરોના ફેલાવવા માટે સોશિયલ મીડિયાના અહેવાલથી ખાડી દેશો નારાજ

કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે, તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ થયા છે. મીડીયાના આ અહેવાલોને કારણે ભારત અને ખાડીના મુસ્લિમો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા ઉભી થઈ છે. સઉદી સહિતના દેશોના દબાણ પછી ખાડી […]

Continue Reading