અયોધ્યા નિર્ણય દરમિયાન સમગ્ર દેશમાં કોઇ પણ અપ્રિય ઘટના બની નથી
શનિવારે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી સંવેદનશીલ મુદ્દો અયોધ્યા વિવાદીત જમીન પર નિર્ણય આપ્યો. લગભગ ચાલીસ વર્ષથી ચાલી રહેલા આ વિવાદનો અહી અંત માનવામાં આવે છે પરંતુ આ માટે ભૂતકાળમાં ઉભી થયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સમગ્ર દેશને હાઇ એલર્ટ પર રાખ્યો હતો. દેશમાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે માટે આ નિર્ણય પહેલા જ […]
Continue Reading
